ખંભાતમાં થયેલા કોમી રમખાણમાં પેટ્રોલ બોમ્બ બનાવતા હોવાનું આણંદ જીલ્લા પોલીસને સીસી ટીવી ફુટેજમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આણંદ જીલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસમથકોને સૂચના આપી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં દસ જેટલા પેટ્રોલપંપ ઉપર આધાર પુરાવા વગર બેરલ કે કેરબાઓમાં પેટ્રોલ નહીં આપવાની સૂચના સાથે નોટીસ લગાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Related Posts
*આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં પકડાયેલા પાલિકાના ઈજનેર રાજેશ પટેલને બે દિવસના રિમાન્ડ*
સુરત:કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર રાજેશ પટેલને એસીબીની ટીમ ગુરૂવારે સવારે ઊંચકી લાવી હતી. લાંચીયા મદદનીશ ઈજનેરની પાસેથી 84 લાખથી વધુની…
કોરોના પેશન્ટ જે ઘરે હોય તેમને ઓક્સીઝનની જરૂર હોય તેમને ફ્રીમાં ઓકિસજનનું બોટલ મળી જશે
ફ્રી સેવા.. કોરોના પેશન્ટ જે ઘરે હોય તેમને ઓક્સીઝનની જરૂર હોય તેમને ફ્રીમાં ઓકિસજનનું બોટલ મળી જશે…અને ખાલી બોટલ હોય…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય…
