ખંભાતમાં થયેલા કોમી રમખાણમાં પેટ્રોલ બોમ્બ બનાવતા હોવાનું આણંદ જીલ્લા પોલીસને સીસી ટીવી ફુટેજમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આણંદ જીલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસમથકોને સૂચના આપી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં દસ જેટલા પેટ્રોલપંપ ઉપર આધાર પુરાવા વગર બેરલ કે કેરબાઓમાં પેટ્રોલ નહીં આપવાની સૂચના સાથે નોટીસ લગાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Related Posts
*અમદાવાદના અખબારનગરની માય ચાઈલ્ડહુડ પ્રી સ્કૂલમાં રંગોત્સવની સફળ ઉજવણી કરાઈ*
*અમદાવાદના અખબારનગરની માય ચાઈલ્ડહુડ પ્રી સ્કૂલમાં રંગોત્સવની સફળ ઉજવણી કરાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના અખબારનગર સ્થિત માય ચાઇલ્ડહુડ પ્રી સ્કૂલે…
રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો
રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો કેન્દ્રના આદેશ બાદ કંપનીઓએ ભાવ ઘટાડ્યા ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ ઝાયડસના રેમડેસિવિરનો ભાવ…
રાજકોટમાં GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા
*News Breaking*રાજકોટમાં GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયાવેપારી પાસેથી સાડા 3 લાખની લાંચ લેતા ઝડપાયા ગાડી ભરેલ માલ જવા…
