ખંભાતમાં થયેલા કોમી રમખાણમાં પેટ્રોલ બોમ્બ બનાવતા હોવાનું આણંદ જીલ્લા પોલીસને સીસી ટીવી ફુટેજમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આણંદ જીલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસમથકોને સૂચના આપી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં દસ જેટલા પેટ્રોલપંપ ઉપર આધાર પુરાવા વગર બેરલ કે કેરબાઓમાં પેટ્રોલ નહીં આપવાની સૂચના સાથે નોટીસ લગાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Related Posts
આણંદના સરકારી વકીલ એસીબીના સકંજામાં 35 હજારની લાંચ લેતા ઝડપાયા
ન્યૂઝ બ્રેકિંગ આણંદના સરકારી વકીલ એસીબીના સકંજામાં 35 હજારની લાંચ લેતા ઝડપાયા અપીલ ફાઈલ ન કરવા માટે માગી હતી લાંચ…
હું વિધવા બનીને નથી રહેવા માંગતી’, નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ કરી છુટાછેડાની અરજી. – સુરેશ વાઢેર.
નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ છુટાછેડા માટે અરજી કરી – હું વિધવા બનીને નથી રહેવા માગતી : અક્ષયની પત્ની – હિંદુ…
*હાઇકોર્ટનો આદેશ બાબુલોગને બંગલા ખાલી કરવાનો ખાલી કરવાની મનાઈ કરે સામાન રસ્તા ફેકવા*
નવી દિલ્હી: રાજધાનીમાં 576 સરકારી બંગલાઓ પર નિવૃત અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી…
