ખંભાતમાં થયેલા કોમી રમખાણમાં પેટ્રોલ બોમ્બ બનાવતા હોવાનું આણંદ જીલ્લા પોલીસને સીસી ટીવી ફુટેજમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આણંદ જીલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસમથકોને સૂચના આપી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં દસ જેટલા પેટ્રોલપંપ ઉપર આધાર પુરાવા વગર બેરલ કે કેરબાઓમાં પેટ્રોલ નહીં આપવાની સૂચના સાથે નોટીસ લગાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Related Posts
⭕ ગુજરાતમાં નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,316 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 364 કેસમાંથી અમદાવાદમાં 292,સુરત 23,વડોદરા 18,મહેસાણા 8,દ્વારકા 7,ભાવનગર-જામનગર 3,પાટણ 2,પંચમહાલ-બનાસકાંઠા-ગીર સોમનાથ-ખેડા-અરવલ્લી-મહીસાગર-જૂનાગઢ-અમરેલીમાં. 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ :…
રાત્રે ૧૧:૧૦ મિનિટે પાલીતાણા… શેત્રંજી ડેમ ના વધુ ૧૨ દરવાજા દરવાજા ખોલી નખાયા : કુલ ૨૦ દરવાજા ખોલાયા : ડેમ ઓવરફલૉ …
રાત્રે ૧૧:૧૦ મિનિટે પાલીતાણા… શેત્રંજી ડેમ ના વધુ ૧૨ દરવાજા દરવાજા ખોલી નખાયા : કુલ ૨૦ દરવાજા ખોલાયા : ડેમ…
નર્મદામાં ઉતરાયણના દિવસે પોલીસનું સઘન ચેકીંગ રહેશે.
નર્મદામાં ઉતરાયણના દિવસે પોલીસનું સઘન ચેકીંગ રહેશે. પરિવારના બીજા માણસો દ્વારા પતંગ ચગાવવાની ખેર નથી. નર્મદા પોલીસ સમગ્ર નર્મદામાં ઉતરાયણના…
