ખંભાતમાં થયેલા કોમી રમખાણમાં પેટ્રોલ બોમ્બ બનાવતા હોવાનું આણંદ જીલ્લા પોલીસને સીસી ટીવી ફુટેજમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આણંદ જીલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસમથકોને સૂચના આપી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં દસ જેટલા પેટ્રોલપંપ ઉપર આધાર પુરાવા વગર બેરલ કે કેરબાઓમાં પેટ્રોલ નહીં આપવાની સૂચના સાથે નોટીસ લગાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Related Posts
*ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 3 શંકાસ્પદ કેસ*
અમદાવાદમાં કોરોના વાયરસના બીજા બે શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જાપાનથી આવેલી એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ કોરોનાના લક્ષણો…
લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 03કેસ
બ્રેકીંગ નર્મદા : આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ આજે કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા જોકે લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા…
લોકડાઉનમાં પણ નવા ઉત્પાદન સીમાચિહ્ન પ્રાપ્ત કર્યાની ઉજવણી કરતી ભારતબેન્ઝ.
1000 બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ ભારત બેન્ઝ એચડીટીની જાહેરાત લોકડાઉન હોવા છતાં પણ 1500થી વધુ બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ વાહનોનું ઉત્પાદન સુધારેલા ઉચ્ચ વેચાણ ધરાવતા મોડલ…
