ખંભાતમાં થયેલા કોમી રમખાણમાં પેટ્રોલ બોમ્બ બનાવતા હોવાનું આણંદ જીલ્લા પોલીસને સીસી ટીવી ફુટેજમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આણંદ જીલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસમથકોને સૂચના આપી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં દસ જેટલા પેટ્રોલપંપ ઉપર આધાર પુરાવા વગર બેરલ કે કેરબાઓમાં પેટ્રોલ નહીં આપવાની સૂચના સાથે નોટીસ લગાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Related Posts
સુરત સચિનમાં અંગત અદાવતમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧મા ખેલ મહાકુંભનો ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો
આ વેળાએ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ફૂટબોલ રમીને રમતનો શુભારંભ કરાવ્યો વડાપ્રધાને આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે…
*📌ભરૂચ: તહેવાર અનુસંધાને અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ…*
*📌ભરૂચ: તહેવાર અનુસંધાને અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ…*
