વડોદરા શહેર નજીક કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના સત્સંગી ગુરૂ કનુભાઇ ઉર્ફ કનુદાદા પટેલ અને તેમના જમાઇ સહિત ચાર સામે મુંબઇના વધુ એક ઉદ્યોગપતિએ રૂપિયા 5.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સત્સંગી ગુરૂ તેઓના કરોડોપતિ ચૂસ્ત અનુયાયીઓને જમાઇને ધંધામાં મદદ કરવાના નામે ફસાવતા હતા. નોંધનીય છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સત્સંગી ગુરૂ અને તેમના જમાઇ તેઓના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે
Related Posts
*🗯️પાકિસ્તાન બ્રેકિંગ* *📌દેખાવકારોએ લાહોરમાં સુરક્ષા ચોકીઓને આગ લગાવી દીધી*
આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું.
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : SCRIPT_DEEPAK JAGTAP આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું. પ્રથમ દિવસે જ 209ના…
આજે રાજકોટ મનપાની મહત્વની સ્ટેન્ડિંગ બેઠક* જમીન કપાતના વૈકલ્પિક વળતર સ્વરૂપે હવે TDR અપાશે જમીન સામે FSIનો વિકલ્પ પણ ઉપલબ્ધ…
