વડોદરા શહેર નજીક કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના સત્સંગી ગુરૂ કનુભાઇ ઉર્ફ કનુદાદા પટેલ અને તેમના જમાઇ સહિત ચાર સામે મુંબઇના વધુ એક ઉદ્યોગપતિએ રૂપિયા 5.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સત્સંગી ગુરૂ તેઓના કરોડોપતિ ચૂસ્ત અનુયાયીઓને જમાઇને ધંધામાં મદદ કરવાના નામે ફસાવતા હતા. નોંધનીય છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સત્સંગી ગુરૂ અને તેમના જમાઇ તેઓના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ સામે એકશન અમદાવાદમાં 700 જેટલાં TRB જવાનો ને છૂટા કરાયા.
બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ સામે એકશનઅમદાવાદમાં 700 જેટલાં TRB જવાનોને છૂટા કરાયાભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 700 TRB જવાનોને છૂટા કરાયાગેરરીતિને ફરિયાદને…
*મરુભૂમિ કચ્છના બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પઃ એક વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખ કિલોનો વધારો* *કચ્છની ઇકોસિસ્ટમ માટે મહત્વના…
SKIPS એમબીએ – એક ડિગ્રી જે તમને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર કરે છે. વધુ જાણો આ વિશે..
SKIPS એમબીએ – એક ડિગ્રી જે તમને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર કરે છે. વધુ જાણો આ વિશે.. અમદાવાદ: એમબીએ ડિગ્રીનું…
