વડોદરા શહેર નજીક કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના સત્સંગી ગુરૂ કનુભાઇ ઉર્ફ કનુદાદા પટેલ અને તેમના જમાઇ સહિત ચાર સામે મુંબઇના વધુ એક ઉદ્યોગપતિએ રૂપિયા 5.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સત્સંગી ગુરૂ તેઓના કરોડોપતિ ચૂસ્ત અનુયાયીઓને જમાઇને ધંધામાં મદદ કરવાના નામે ફસાવતા હતા. નોંધનીય છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સત્સંગી ગુરૂ અને તેમના જમાઇ તેઓના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે
Related Posts
*આર્મીના ઇતિહાસમાં સૌ પ્રથમ લેફ્ટેનન્ટ જનરલના પદે પતિ-પત્નિ*
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર ઇન્ફોર્મેશન સેન્ટરે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માધુરી કાનિટકરને એએફએમસીના ડીનથી પ્રમોશન કરીને…
*’શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી*
*’શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
*ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ તો વાગશે આલાર્મ, ઓલેક્ટ્રાએ કરી E-bus C9 લોન્ચ*
ઓટો એક્સપો 2020માં હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રિક બસ મેકર ઓલેક્ટ્રા-BYD એ પોતાની નવી ઈલેક્ટ્રિક બસ ઓલેક્ટ્રા C9 ને લોન્ચ કરી દીધી…
