વડોદરા શહેર નજીક કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના સત્સંગી ગુરૂ કનુભાઇ ઉર્ફ કનુદાદા પટેલ અને તેમના જમાઇ સહિત ચાર સામે મુંબઇના વધુ એક ઉદ્યોગપતિએ રૂપિયા 5.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સત્સંગી ગુરૂ તેઓના કરોડોપતિ ચૂસ્ત અનુયાયીઓને જમાઇને ધંધામાં મદદ કરવાના નામે ફસાવતા હતા. નોંધનીય છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સત્સંગી ગુરૂ અને તેમના જમાઇ તેઓના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે
Related Posts
*14 મીએ ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા રાજ્યના મુખ્યમંત્રી*
*14 મીએ ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા રાજ્યના મુખ્યમંત્રી* ગાંધીનગર:સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી…
*કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુપ્લીકેટ ટીકીટ ઝડપાઇ*
નર્મદાસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી ફરિયાદ દાખલ નર્મદામાં દિલ્હીના પ્રવાસીઓ સાથે ટિકિટ બાબતે છેતરપિંડી કરવામાં આવી છે રાવ ટ્રાવેલ…
મહેસાણા ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષક અને કાઉન્સેલર પર હુમલાનો પ્રયાસ
મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમની ઘટના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોએ મચાવી ધમાલ 7 જેટલા કિશોરોએ બારીના કાચ તોડ્યા કાચથી પોતાના હાથ…
