વડોદરા શહેર નજીક કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના સત્સંગી ગુરૂ કનુભાઇ ઉર્ફ કનુદાદા પટેલ અને તેમના જમાઇ સહિત ચાર સામે મુંબઇના વધુ એક ઉદ્યોગપતિએ રૂપિયા 5.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સત્સંગી ગુરૂ તેઓના કરોડોપતિ ચૂસ્ત અનુયાયીઓને જમાઇને ધંધામાં મદદ કરવાના નામે ફસાવતા હતા. નોંધનીય છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સત્સંગી ગુરૂ અને તેમના જમાઇ તેઓના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે
Related Posts
SKIPS એમબીએ – એક ડિગ્રી જે તમને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર કરે છે. વધુ જાણો આ વિશે..
SKIPS એમબીએ – એક ડિગ્રી જે તમને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર કરે છે. વધુ જાણો આ વિશે.. અમદાવાદ: એમબીએ ડિગ્રીનું…
અમદાવાદ ખાતે રાજ્ય કક્ષા શાળાકીય અંડર – 19 લોન ટેનિસ ત્રિ-દિવસીય ટુર્નામેન્ટનો આરંભ
**જીએનએ અમદાવાદ: અમદાવાદના રમત – સંકુલ ખોખરા ખાતે ગુજરાત સરકારના રમત – ગમત યુવા, સાંસ્કૃતિક વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા…
NEWS અમદાવાદ* AMC એ લીધો મહત્વનો નિર્ણય. સોસાયટી, ફ્લેટમાં કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવશે. રહેણાંક વિસ્તારોમાં હાથ ધરાશે સઘન ઝુંબેશ.
NEWS અમદાવાદ* AMC એ લીધો મહત્વનો નિર્ણય. સોસાયટી, ફ્લેટમાં કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવશે. રહેણાંક વિસ્તારોમાં હાથ ધરાશે સઘન ઝુંબેશ.
