અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વષઁ મા પહેલી વાર નવા બારકોડ રેશનકાડઁ બનાવી આપવામા આવ્યા.અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડાઁ. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમથઁન મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાડઁ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માચઁ ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાડઁ ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.
Related Posts
*પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલનો વિદાય સમારંભ તેમજ નવા કલેક્ટર વરૂણકુમારનો સત્કાર સમારંભ યોજાયો* જીએનએ એજન્સી: બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી…
અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા.
અમદાવાદ અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા MT અને મહિલા ક્રાઇમમાં બજાવતા હતા…
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા*
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા…
