અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વષઁ મા પહેલી વાર નવા બારકોડ રેશનકાડઁ બનાવી આપવામા આવ્યા.અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડાઁ. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમથઁન મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાડઁ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માચઁ ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાડઁ ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.
Related Posts
બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ વિશ્વભરના દેશોમાં આ બાબતે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ભારતના આમંત્રણ પર જમ્મુ કાશ્મીરની…
ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ …
#ક્ચ્છ ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ ……
શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકાના પ્રશ્ને નર્મદા કોંગ્રેસ આગળ આવી શિક્ષકોના પ્રશ્ને નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા એ રાજ્યના મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી.
નગરપાલિકાના કર્મચારીઓનો પગાર પ્રશ્ને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ આંદોલન છેડશે. રાજપીપલા, તા.29 શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકા ના પ્રશ્ને નર્મદા…
