અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વષઁ મા પહેલી વાર નવા બારકોડ રેશનકાડઁ બનાવી આપવામા આવ્યા.અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડાઁ. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમથઁન મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાડઁ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માચઁ ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાડઁ ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.
Related Posts
કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે”આંતરિક સૌંદર્ય” – મધ્યપ્રદેશની અનુજા નવનાગ દ્વારા સોલો આર્ટ એક્ઝિબિશન
અતુલ પટેલ (ડિરેક્ટર ફિલ્મ, સીરીયલ), રાકેશ પુજારા (અભિનેતા, સલાહકાર પેનલ સભ્ય સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, ભારત સરકાર) હંસા પટેલ…
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધતા રાજ્યમાં મંદિરો બંધ રાખવાના નિર્ણય .
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધતા રાજ્યમાં મંદિરો બંધ રાખવાના નિર્ણય વિશે સ્પષ્ટતા કરી કે, લોકડાઉન બાદ અનલોક 1 હેઠળ ગુજરાત…
*સરદાર પટેલને અને ભારતમાં વિલીન થનાર 562 રજવાડાંઓને 21 તોપોની સલામી જેવો નિર્ણય લેતા CM રૂપાણી: કેવડિયા ખાતે તમામ રજવાડાંના વિલીનીકરણ પર મ્યુઝિયમ બનાવાશે!*
*સરદાર પટેલને અને ભારતમાં વિલીન થનાર 562 રજવાડાંઓને 21 તોપોની સલામી જેવો નિર્ણય લેતા CM રૂપાણી: કેવડિયા ખાતે તમામ રજવાડાંના…
