અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વષઁ મા પહેલી વાર નવા બારકોડ રેશનકાડઁ બનાવી આપવામા આવ્યા.અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડાઁ. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમથઁન મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાડઁ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માચઁ ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાડઁ ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.
Related Posts
અમેરિકા: લેવિસ્ટન, મેઈનમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા – NBC
અમેરિકા: લેવિસ્ટન, મેઈનમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા – NBC 50થી વધુ ઘાયલ, ઘણા લોકોની હાલત ગંભીર;…
વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ
*વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ* અમદાવાદ:…
પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૩-૨૪ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ જીએન ભુજ: કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તેમજ પ્રાથમિક,…
