નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.
Related Posts
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો રાજીનામા પત્ર.. મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામુ રાજ્યપાલને સુપરત આવ્યું
મુખ્યમંત્રી ના રાજીનામાંની અંદર શું લખેલું છે તે વાંચો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો રાજીનામા પત્ર આ મુજબ છે: मैं…
અમદાવાદના નામાંકિત 40 ડોક્ટરોને ‘ રીયલ હીરો ઑફ કોરોના વોરીયસૅ : ૨૦૨૦ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.
મેગ્મા- રીયલ કોરોના વોરીયસૅ —————————- મેગા મેડિકલ એશોશિઍશન દ્વારા હિમાલયા ના સહયોગથી ગ્લોબલ મહામારી કોરોનામા ઉત્તમ માનવસેવા કરનારા અમદાવાદના નામાંકિત…
મી એકતાનું અતૂટ ઉદાહરણ: મોરૈયામાં મુસ્લિમ મામાએ હિન્દૂ દીકરીનું મામેરું ભરી નિભાવ્યો ભાઈનો ધર્મ
મી એકતાનું અતૂટ ઉદાહરણ: મોરૈયામાં મુસ્લિમ મામાએ હિન્દૂ દીકરીનું મામેરું ભરી નિભાવ્યો ભાઈનો ધર્મ અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના મોરૈયા…
