ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નોટો દ્વારા વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. નોટ એક હાથથી અન્ય હાથોમાં સતત આવતી જતી હોય છે, જેથી આ ચિંતા સ્વાભાવિક છે. ચીનની સરકારે નક્કી કર્યું છે કે વાયરસને ફેલાતો અટકવવા માટે કોઈપણ ભોગે તમામ ચલણી નોટ્સને નષ્ટ કરવી પડશે. ચીનની સેન્ટ્રલ બેન્કના ગુઆંગઝોઉ બ્રાન્ચના ચીફ મેનેજરે જણાવ્યું હતું કે બજારમાંથી અત્યારસુધી આવેલ તમામ નોટ્સને નષ્ટને કરી દેવામાં આવશે. બીજી તરફ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ તમામ નોટ્સનો નાશ કરી દેવાનો આદેશ આપી દીધો છે.
Related Posts
પટેલ એસ્ટેટ નામના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની પેટી નંગ ૩૪૦ બોટલ નંગ ૩૨૪૦ કિ.રૂ ૧૪,૭૩,૬૦૦/- ની મત્તાનો શોધી કાઢતી અસલાલી પોલીસ.
અસલાલી પોલીસ સ્ટેશન જીલ્લો-અમદાવાદ ગ્રામ્ય “ પોલીસ મહાનિરિક્ષક શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ…
નવજોતસિંહ સિદ્ધુને 1 વર્ષની જેલ રેડ રોજ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો.
આમ આદમી પાર્ટીએ ગુજરાત રાજ્યના નેતૃત્વ માટે ત્રણ નવી નિમણુંકની જાહેરાત કરી
આ સાથે તમામ જિલ્લા અને મહાનગરોમાં હાલમાં પદ સંભાળી રહેલા પ્રમુખોનો કાર્યકાળ પૂરો ગણવામાં આવે છે. આજથી નવા પ્રમુખોની નીચેની…
