ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નોટો દ્વારા વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. નોટ એક હાથથી અન્ય હાથોમાં સતત આવતી જતી હોય છે, જેથી આ ચિંતા સ્વાભાવિક છે. ચીનની સરકારે નક્કી કર્યું છે કે વાયરસને ફેલાતો અટકવવા માટે કોઈપણ ભોગે તમામ ચલણી નોટ્સને નષ્ટ કરવી પડશે. ચીનની સેન્ટ્રલ બેન્કના ગુઆંગઝોઉ બ્રાન્ચના ચીફ મેનેજરે જણાવ્યું હતું કે બજારમાંથી અત્યારસુધી આવેલ તમામ નોટ્સને નષ્ટને કરી દેવામાં આવશે. બીજી તરફ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ તમામ નોટ્સનો નાશ કરી દેવાનો આદેશ આપી દીધો છે.
Related Posts
*રથયાત્રાની પૂર્વસંધ્યાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી, આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કરી મહાઆરતી. આજે સૌપ્રથમવાર હેલિકોપ્ટરમાંથી ભગવાનના રથ પર…
મકરસંક્રાંતિ પર્વે પશુઓને ઘાસ ચારો અને જરૂરતમંદ લોકોને દાનની પરંપરા સહજપૂર્વક નિભાવતા રાજ્યના મુખ્યમંત્રી
જીએનએ અમદાવાદ: મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું…
આણંદમાં જવેલર્સની દુકાનમાં દીવાલને બાકોરું પાડી ઘુસેલ તસ્કરોએ 78 હજારની મતાની ઉઠાંતરી
આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની…
