ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નોટો દ્વારા વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. નોટ એક હાથથી અન્ય હાથોમાં સતત આવતી જતી હોય છે, જેથી આ ચિંતા સ્વાભાવિક છે. ચીનની સરકારે નક્કી કર્યું છે કે વાયરસને ફેલાતો અટકવવા માટે કોઈપણ ભોગે તમામ ચલણી નોટ્સને નષ્ટ કરવી પડશે. ચીનની સેન્ટ્રલ બેન્કના ગુઆંગઝોઉ બ્રાન્ચના ચીફ મેનેજરે જણાવ્યું હતું કે બજારમાંથી અત્યારસુધી આવેલ તમામ નોટ્સને નષ્ટને કરી દેવામાં આવશે. બીજી તરફ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ તમામ નોટ્સનો નાશ કરી દેવાનો આદેશ આપી દીધો છે.
Related Posts
‘‘આયુષ્માન’’ કાર્ડ થકી મારા બંને ઘૂંટણનું ઓપરેશન થઈ જતા હું ફરી હરતો ફરતો થયો છું – ધનજીભાઈ ગાજીપરા, નારણપર, લાભાર્થ…
ગુજરાતમાં કોરોનાના નવા 2560 કેસ રાજ્યમાં કોરોનાથી 24 દર્દીના મોત
ગુજરાતમાં કોરોનાના નવા 2560 કેસરાજ્યમાં કોરોનાથી 24 દર્દીના મોતઅમદાવાદમાં 986, વડોદરામાં 406, સુરતમાં 161 કેસગાંધીનગરમાં 135, રાજકોટમાં 134, જામનગરમાં 12…
નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું
નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું જીએનએ અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનેલા એક…
