ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નોટો દ્વારા વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. નોટ એક હાથથી અન્ય હાથોમાં સતત આવતી જતી હોય છે, જેથી આ ચિંતા સ્વાભાવિક છે. ચીનની સરકારે નક્કી કર્યું છે કે વાયરસને ફેલાતો અટકવવા માટે કોઈપણ ભોગે તમામ ચલણી નોટ્સને નષ્ટ કરવી પડશે. ચીનની સેન્ટ્રલ બેન્કના ગુઆંગઝોઉ બ્રાન્ચના ચીફ મેનેજરે જણાવ્યું હતું કે બજારમાંથી અત્યારસુધી આવેલ તમામ નોટ્સને નષ્ટને કરી દેવામાં આવશે. બીજી તરફ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ તમામ નોટ્સનો નાશ કરી દેવાનો આદેશ આપી દીધો છે.
Related Posts
*ભાવનગરના મહુવા તાલુકાના ભાદ્રેડ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાઙતી સ્ટેટ મોનિટરિંગ સેલ*
*ભાવનગરના મહુવા તાલુકાના ભાદ્રેડ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાઙતી સ્ટેટ મોનિટરિંગ સેલ* SMC એ દારૂ ભરેલી ટ્રક સાથે…
સુરતમાં ગોપાલ ઇટાલિયાને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.
સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની , આપ અને ભાજપ વચ્ચે ધકકામુક્કી અને હોબાળો જોવા મળ્યો હતો. આપના નેતાઓને…
વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ
*વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની…
