ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નોટો દ્વારા વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. નોટ એક હાથથી અન્ય હાથોમાં સતત આવતી જતી હોય છે, જેથી આ ચિંતા સ્વાભાવિક છે. ચીનની સરકારે નક્કી કર્યું છે કે વાયરસને ફેલાતો અટકવવા માટે કોઈપણ ભોગે તમામ ચલણી નોટ્સને નષ્ટ કરવી પડશે. ચીનની સેન્ટ્રલ બેન્કના ગુઆંગઝોઉ બ્રાન્ચના ચીફ મેનેજરે જણાવ્યું હતું કે બજારમાંથી અત્યારસુધી આવેલ તમામ નોટ્સને નષ્ટને કરી દેવામાં આવશે. બીજી તરફ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ તમામ નોટ્સનો નાશ કરી દેવાનો આદેશ આપી દીધો છે.
Related Posts
અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્રિવક મહામારીમા સંકઁમિત થયા.
AMC ના ઈન્દઁપુરી વોડઁના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમા રહેતા ૫૦ વષઁ ના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોટઁ પોઝિટીવ આવતા સારવાર…
અગ્નિ-વાયુ શો માટે 5 શહેરોની યાત્રા દરમ્યાન શિવાની તોમર અને ગૌતમ વિગ અમદાવાદના બન્યા મહેમાન
અગ્નિ-વાયુ શો માટે 5 શહેરોની યાત્રા દરમ્યાન શિવાની તોમર અને ગૌતમ વિગ અમદાવાદના બન્યા મહેમાન અમદાવાદ: અગ્નિ-વાયુ ભારતમાં પ્રેમનો ફેલાવો…
સાતમું નોરતું.. ભાણવડમાં આવેલ કન્યા શાળાની બાળાઓએ રાખ્યો રંગ. નવલી નવરાત્રીમાં મન મુકીને ગરબે ઝૂમી સ્કૂલની બાળાઓ ..
જીએનએ ભાણવડ: નવરાત્રીનું સાતમું નોરતું વીતી ગયું અને હવે ખરેખર નવરાત્રી મોજમાં પહોંચી રહી છે તયારે નાના હોય કે મોટા…
