યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું
વાવાઝોડાને
લીધે રેલવે સ્ટેશનના પતરા ઊખડી ગયા બાદ રેલવે ટ્રેકમાં
ધોવાણ થયાની બીજી પોલ ખુલી!
રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન ની ઉતાવળ મા થયેલ કામગીરીની પોલ ખુલી
રાજપીપલા ,તા.1
ગુજરાતીમાં કહેવત છે કે ઉતવાળે આંબા ના પાકે. એ કહેવત અહીં સાચી પડી છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેગચયુ ઓફ યુનિટી કેવડિયા ખાતેવિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ થયાના થોડા મહિનાઓ માજ વાવાઝોડાને
લીધે રેલવે સ્ટેશનના પતરા ઊખડીગયા હતા.ચોમાસા
ત્યારે હાલમાં જ પડેલાભારે
વરસાદને કારણે ચાણોદથી કેવડિયા
સુધીની ૩૨ કિલોમીટરના રેલવે
ટ્રેકમાં ૨૨ સ્થળે માટીનું ધોવાણ થઈ જવા પામ્યું
છે. જેને કારણે રેલવે તંત્રદોડતું થઇ જવા પામ્યું છે.રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન ની ઉતાવળ મા થયેલ કામગીરીની પોલ ખુલી જતા હાલ તો રેલવે સતતવાળાઓની પોલ ખુલી જવા પામી છે
જોકે હાલ રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ધોવાણ થયેલી જગ્યાએ પુરાણની કામગીરી શરૂ કરી દેવાઈછે.
સૂત્રો પાસેથી મળતી મહીતીમુજબ આ સ્ટ પર ૫૦ કિમીનીસ્પીડ ઉપર ટ્રેન ચલાવવા તેમજ ૩
રેલવે બ્રિજ પાસે માત્ર ૧૦ની સ્પીડે જ ટ્રેન ચલાવવા આદેશ કરવામાં આવ્યોછે. આ ૩૨ કિલોમીટરનો ટ્રેક સૌથીઝડપી ૯ મહિનામાં બનાવાયો હતો.
.ટ્રેકની માટી ધોવાણની મરામત માટેહાલ રેલવેના ૧૫૦ કર્મચારીઓ,
ખાનગી એજન્સીના કામદારોને કામેલગાડીને કરવામાં આવી રહ્યું છે.
જોકે હવે ટ્રેકના રિપેરિંગને એક મહિનોલાગશે ત્યાં સુધી લાંબા રૂટની ટ્રેનચાલુ રહેશે. જ્યારે પ્રતાપનગરનીટ્રેન બંધ કરવામાં આવી છે રેલવેદ્વારા સમગ્ર તકલાદી કામગીરી
અંગે ભાંડો ન ફૂટે એ માટે લાંબા અને ડેઇલી અને ૨ વીકલી ટ્રેનચાલુ રાખવામાં આવી છે. જેને
ધીમી ગતિએ ચલાવવામા આવી રહ્યું છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
ચાણોદથી કેવડિયાના ૩ર કિ.મી.ના રેલવે ટ્રેકમાં પ્રથમ વરસાદમા જ રર સ્થળે માટીનું ધોવાણથયું
