અક્ષરધામ સંકુલ દર્શનાર્થીઓ માટે તા. ૯-૪-૨૦૨૧ ને શુક્રવારથી તા. ૩૦-૦૪-૨૦૨૧ને શુક્રવાર સુધી બંધ

પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અક્ષરધામ સંકુલ દર્શનાર્થીઓ માટે તા. ૯-૪-૨૦૨૧ ને શુક્રવારથી તા. ૩૦-૦૪-૨૦૨૧ને શુક્રવાર સુધી બંધ રાખવામાં આવેલ છે.
અસુવિધા બદલ ક્ષમાયાચના.