વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં 23 માર્ચે ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ ફસાયું હતું. 6 દિવસ બાદ આજે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. સાથે જ આ ઘટનાની અસર થતા દર કલાકે ૨2,800 કરોડનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો
Related Posts
*”આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”*
*”આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”* અમરેલી, સંજીવ રાજપૂત: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોગાતુર દર્દીઓની સેવા સાથે આરોગ્યલક્ષી…
*રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ ત્રણ પાટિયાથી લાલપુર સુધીના રસ્તાના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી મુળુંભાઈ બેરા*
*રૂ.૩૬ કરોડના ખર્ચે ભાણવડ ત્રણ પાટિયાથી લાલપુર સુધીના રસ્તાના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી મુળુંભાઈ બેરા* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત:…
*અમદાવાદ કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા ભવ્ય ગરબાનું કરાયું આયોજન*
*અમદાવાદ કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા ભવ્ય ગરબાનું કરાયું આયોજન* અમદાવાદ: સંજીવ રાજપૂત: માં જગદંબાની આરાધનાનો…
