વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં 23 માર્ચે ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ ફસાયું હતું. 6 દિવસ બાદ આજે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. સાથે જ આ ઘટનાની અસર થતા દર કલાકે ૨2,800 કરોડનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો
Related Posts
અભિનેતા અક્ષય કુમાર બાદ હવે ગોવિંદા પણ કોરોના પોઝિટિવ
બ્રેકિંગ ન્યૂઝ અભિનેતા અક્ષય કુમાર બાદ હવે ગોવિંદા પણ કોરોના પોઝિટિવ,ઘરમાં થયા ક્વોરન્ટાઇન
નવા એવિએશન, હોસ્પિટાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન
નવા એવિએશન, હોસ્પિટાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન હાલમાં મિની – મેટ્રો શહેર અમદાવાદ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દેશનું એક મહત્તવપૂર્ણ શૈક્ષણિક કેન્દ્ર રીતે…
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૧મી ના એમ્સ નું ખાતમૂર્હત – પ્રધાનમંત્રી શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ*ં
રાજકોટ ખાતે ૩૧મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એમ્સનું ખાતમુહૂર્ત સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ…
