વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં 23 માર્ચે ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ ફસાયું હતું. 6 દિવસ બાદ આજે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. સાથે જ આ ઘટનાની અસર થતા દર કલાકે ૨2,800 કરોડનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો
Related Posts
Tokyo Paralympicsમાં ભારતે હાંસલ કર્યો આઠમો મેડલ
Tokyo Paralympicsમાં ભારતે હાંસલ કર્યો આઠમો મેડલ, શૂટર સિંહરાજે પુરુષ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જીત્યો બ્રોન્ઝ, ભારતના ખાતામાં અત્યાર…
કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા
BREAKING મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા કેસ ઘટ્યા બાદ કેવી તંત્ર…
સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને
*સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને.. અમદાવાદ નરોડા શેલબી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા કોવિડ દર્દીઓની હિંમત અને જુસ્સામાં વધારો…
