વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં 23 માર્ચે ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ ફસાયું હતું. 6 દિવસ બાદ આજે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. સાથે જ આ ઘટનાની અસર થતા દર કલાકે ૨2,800 કરોડનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો
Related Posts
બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા
બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનું બહુ મહત્વ…
રોડની સાઇડમાં દારૂ ભરેલી ગાડી રોકતા પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી
દેડીયાપાડા તાલુકાના કમોદવાવ ગામની સીમમાં મોવીથી કમોદ વાવ તરફ જતા રોડનીસાઇડમાંદારૂ ભરેલી ગાડી રોકતા પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી મારૂતી સુઝુકીગાડી…
દેશમાં સર્જાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશ, 10 રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી
દેશમાં સર્જાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશ, 10 રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી દેશમાં આકાર લઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનથી…
