ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રામસન નામના ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના જીવનકાળમાં એકવાર અહીં આવ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે અહંકારી રાજાના ગેરવર્તનને લીધે કેટલાક સંતોએ આ ગામને તહેવાર પર ગહીન રહેવા શ્રાપ આપ્યો હતો. ત્યારબાદથી આ ગામમાં હોળી ન મનાવાની પ્રથા ચાલી રહી છે.
Related Posts
સૌથી મોટી ઘોર મોટી હોય તો AC એવા એરકંડિસનને ઘોર માનવની મોટી છે
દેશ માં કોરોનાની મહામારીમાં લાખો લોકો સંક્રમીત થયા છે. ત્યારે સૌથી મોટી ઘોર મોટી હોય તો AC એવા એરકંડિસનને ઘોર…
અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV નિલેશ કોઠારીનું રાજકોટ પાસે માર્ગ અકસ્માતમાં નિધન.
અમદાવાદ: રાજકોટ પાસેના ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે રવિવારે સાંજે 5.52 વાગ્યે બાળકો માટે નાસ્તો લેવા પાનની દુકાન પાસે…
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં મહિલા સુરક્ષા સેતુ અને POSH Act પર કાર્યક્રમ યોજાયો.*
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં મહિલા સુરક્ષા સેતુ અને POSH Act પર કાર્યક્રમ યોજાયો.* ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: શ્રી ગોવિંદ…
