ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રામસન નામના ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના જીવનકાળમાં એકવાર અહીં આવ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે અહંકારી રાજાના ગેરવર્તનને લીધે કેટલાક સંતોએ આ ગામને તહેવાર પર ગહીન રહેવા શ્રાપ આપ્યો હતો. ત્યારબાદથી આ ગામમાં હોળી ન મનાવાની પ્રથા ચાલી રહી છે.
Related Posts
*મુખ્ય સમાચાર…. ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ*
#BREKING NEWS # અમદાવાદના મીઠાખળીમાં 3 માળનું મકાન ધરાશાઇ થયું, એકનું મોત, ચાર ગંભીર # વડોદરામાં વરસાદી માહોલ…
પગાંધીનગર – અમદાવાદ વચ્ચે આજથી ઈ- બસ સેવા શરૂ જીએનએ ગાંધીનગર: ઇલેક્ટ્રોનિક બસનો યુગ શરૂ થઈ ગયો છે.…
*યુગાન્ડા માં ભારે પવનથી સર્જાયેલ જહાજ દુર્ઘટના માં 20 વ્યક્તિ મૃત્યુ પામ્યા*
*યુગાન્ડા માં ભારે પવનથી સર્જાયેલ જહાજ દુર્ઘટના માં 20 વ્યક્તિ મૃત્યુ પામ્યા* *શ્રી મોરારિબાપુ દ્વારા સંવેદના સાથે તેઓના પરિવારજનોને…
