ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રામસન નામના ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના જીવનકાળમાં એકવાર અહીં આવ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે અહંકારી રાજાના ગેરવર્તનને લીધે કેટલાક સંતોએ આ ગામને તહેવાર પર ગહીન રહેવા શ્રાપ આપ્યો હતો. ત્યારબાદથી આ ગામમાં હોળી ન મનાવાની પ્રથા ચાલી રહી છે.
Related Posts
ડિજિટલ સ્ટાર્સ માટે એમએક્સ ટકાટક ફેમ કોલેબ ઉત્તમ સંકલ્પના શા માટે છે તે જાણો!
શોર્ટ ફોર્મેટ વિડિયો મંચો ડિજિટલ સ્ટાર્સનો વધારો કરી રહ્યા છે, જે સ્ટાર્સે તેમની અનોખી કન્ટેન્ટ અને વાઈરલ પ્રવાહો સાથે લાખ્ખોનાં…
22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે.*
*22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે.* સંજીવ રાજપૂત, અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક…
ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો
બ્રેકિંગ ન્યૂઝ: ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કર્ફયૂ અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રાત્રિ કર્ફયૂ સી.એમની કમિટીમાં લેવાયો…
