ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રામસન નામના ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના જીવનકાળમાં એકવાર અહીં આવ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે અહંકારી રાજાના ગેરવર્તનને લીધે કેટલાક સંતોએ આ ગામને તહેવાર પર ગહીન રહેવા શ્રાપ આપ્યો હતો. ત્યારબાદથી આ ગામમાં હોળી ન મનાવાની પ્રથા ચાલી રહી છે.
Related Posts
એરબસ ડિફેન્સ અને ટાટા કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં જ ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી 30ના રોજ…
*અમદાવાદ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે ચેતના સંસ્થા દ્વારા યોજાયો કાર્યક્રમ* અમદાવાદ: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા…
પોલીસ અમારો મિત્ર એજ અમારો હેતુ”નાં સૂત્રને સાર્થક કરતા કોરોના વોરિયર માટે કરાયું સેવા કાર્ય.
કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓનેમલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ. પોલીસ અમારો મિત્ર એજ અમારો હેતુ”નાં સૂત્રને સાર્થક…
