ગુજરાતમાં હાલ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સુરત અને અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ IIM-Aમાં એક સાથે 22 કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી હાલ કેમ્પસના 80 રૂમ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે. બીજી તરફ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરાઈ છે.
Related Posts
જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ કરાઈ
જામનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના પ્રવેશને લઈ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ…
*ગોધરાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો*
*ગોધરાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો* એબીએનએસ, ગોધરા (પંચમહાલ): જિલ્લા રોજગાર વિનિમય…
આ ઝેરી દવા પી મરી જાએમ કહી ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂરકરતા સગીર કન્યાએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર
તિલકવાડા તાલુકાના રેંગણ ગામની ઘટના તુ આ ઝેરી દવા પી મરી જાએમ કહી ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂરકરતા સગીર…
