ગુજરાતમાં હાલ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સુરત અને અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ IIM-Aમાં એક સાથે 22 કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી હાલ કેમ્પસના 80 રૂમ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે. બીજી તરફ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરાઈ છે.
Related Posts
*પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી*
*પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ…
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ના કેસોમાં નોધપાત્ર ઘટાડો નોધાયો છે.
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ના કેસોમાં નોધપાત્ર ઘટાડો નોધાયો છે. આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં દર્દીઓમાં ધટાડો થતા…
*અમદાવાદમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે ઉકેલાયો ગણતરીના દિવસોમાં કેસ*
*અમદાવાદમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે ઉકેલાયો ગણતરીના દિવસોમાં કેસ* અમદાવાદ: સંજીવ રાજપૂત: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી…
