અમદાવાદઃ મણિનગરના દક્ષિણી ગુરુજી ઓવરબિજ પાસેની લીલી લોટસ સ્કીમના ખોદકામમાં કુંભનાથ સોસાયટીની 100 ફૂટ લાંબી દીવાલ થઇ ધરાશાયી. કેટલાંક વૃક્ષો પણ 30 ફૂટ નીચે દીવાલ સાથે ધરાશયી થયા. બિલ્ડરોનો ફાયર વિભાગને જાણ કર્યા વિના ભીનું સંકેલવાનો પ્રયાસ.
Related Posts
રાઈટ ટુ એજ્યુકેશનમાં રાજ્યના શિક્ષણ વિભાગને 1,81,108 અરજીઓ પ્રાપ્ત થઈ
ગાંધીનગર : રાઈટ ટુ એજ્યુકેશનમાં રાજ્યના શિક્ષણ વિભાગને 1,81,108 અરજીઓ પ્રાપ્ત થઈ, સૌથી વધુ અરજી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી 30, 482…
1971મા નરેન્દ્રભાઈ મોદીએ જલાવેલી મશાલની યાદ આમ જનતા સુધી પહોંચાડવાની નેમ
ઇન્ડિયન આર્મી દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ખાતે સ્વર્ણિમ વિજય વર્ષ ની ઉજવણીના ભાગ રૂપેકેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વર્ણિમ મશાલ આવી…
કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.…
