અમદાવાદઃ મણિનગરના દક્ષિણી ગુરુજી ઓવરબિજ પાસેની લીલી લોટસ સ્કીમના ખોદકામમાં કુંભનાથ સોસાયટીની 100 ફૂટ લાંબી દીવાલ થઇ ધરાશાયી. કેટલાંક વૃક્ષો પણ 30 ફૂટ નીચે દીવાલ સાથે ધરાશયી થયા. બિલ્ડરોનો ફાયર વિભાગને જાણ કર્યા વિના ભીનું સંકેલવાનો પ્રયાસ.
Related Posts
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 20/08/2020- 🌹* *ગુરૂવાર*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 20/08/2020- 🌹* *ગુરૂવાર* ** *સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ* કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું મેરિટ…
*હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારપડ્યો જોરદાર બરફ*
હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તાર કુલ્લુ સહિત અન્ય વિસ્તારોમાં સતત હિમવર્ષા (snowfall)થઇ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી અનેક વિસ્તારોમાં…
*પીએમ મોદીએ સુરતની શાળામાં સુવિધાઓનો ઉલ્લેખ કર્યો*
NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત…
