ભાજપને જીતાડવા આવેલી પાર્ટી ની આજે સવારે અગિયાર વાગે ભરૂચ મા મિટિંગ હતી. હમણાં સાડા બાર વાગવા આવ્યા, ભરૂચના મુસ્લિમો મિટિંગમાં આવ્યા નથી એટલે ઓવેષી સાહેબ હજી સુધી કોમા મા છે. હમણાં લોકોને ફોન કરી કરી ને બોલાવવામાં આવી રહ્યા છે. લોકો આવે તો મિટિંગ થશે. સાંભળ્યું છે કે ઓવેષી ગુસ્સામાં છે અને કદાચ અમદાવાદ ની સભા રદ્દ કરે તો પણ નવાઈ નહીં
Related Posts
*કોરોના સામે જંગ આજે ભારતમાં છે ‘જનતા કર્ફ્યૂ સમગ્ર દેશ સૂમસામ છે* *આજે આખું ગુજરાતમાં થંભી ગયું જનજીવન જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યા છે લોકો. – વિનોદ મેઘાણી.
*કોરોનાના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત કુલ 347 લોકો ઝપેટમાં* બિહારના પટનામાં કોરોના વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું…
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કર્યું*
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કર્યું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને…
*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪
(તા.:- ૧૯/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪ *ગાંધીનગર શહેરમાં સતત…
