ભારતરાજકીય શાહપુર વોર્ડમાં પૂર્વ મંત્રી ભરત બારોટના નજદીકના લોકોને અપાઈ ટિકિટ Krunal SoniFebruary 5, 2021February 5, 2021 શાહપુર વોર્ડમાં પૂર્વ મંત્રી ભરત બારોટના નજદીકના લોકોને અપાઈ ટિકિટ જગદીશ દંતાણીયા ભરત બારોટ નાં હતાં નજદીક ૧૦ વર્ષ માં કોઈ પણ કામ નાં કર્યું હોવા છતાં અપાઈ ટિકિટ પ્રતાપ આગજા પણ ભરત બારોટ નાં હતાં પીએ
*જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી* *જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી* અંબાજી ,સંજીવ રાજપૂત: અંબાજી ખાતે…
બોપલ તેમજ આજુબાજુના ગરીબ વિસ્તારમાં ભોજન સામગ્રી ની કીટ તેમજ જમવાનું આપવાની આયોજન કરવામાં આવ્યું માનવ વિકાસ સેવા સમિતિ દ્વારા અમદાવાદમાં બોપલ તેમજ આજુબાજુના ગરીબ વિસ્તારમાં ભોજન સામગ્રી ની કીટ તેમજ જમવાનું આપવાની આયોજન કરવામાં…
પ્રવાસીઓ માટેનુ નૈસર્ગિક પિકનિક સ્થાન જૂનારાજમા વીજળીના ધાંધિયા. લાખોના ખર્ચે વિકસાવેલ ઇકોટૂરિઝમ સેન્ટરતરીકે વીકસાવેલ સોલર ગામ જુનારાજ ગામમા બે વર્ષથી સોલાર લાઈટો બંધ છે બે વર્ષથી સોલાર પ્લેટો…