હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
Related Posts
*નવા વર્ષમાં બદલાશે બેંકના આ નિયમો 10 હજારથી વધુ રકમ ઉપાડશો તો લાગશે ચાર્જ *વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર , બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને 4 વખત કેશ ઉપાડવાનું ફ્રી…
ધારીખેડા સુગર ફેક્ટરી પાસે અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત કરતા અધ્યાય નો ઘટનાસ્થળે જ કરુણ મોત.
અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક ફરાર.. રાજપીપળા, તા.9 નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે સુગર ફેક્ટરી પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે અજાણ્યા રાહદારીને…
*શિશુગૃહ અમદાવાદની બાળકી-રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષના હસ્તે ઔરંગાબાદના દંપત્તિને દત્તક અપાઈ*
*રીમીને મળી માતા-પિતાની છત્રછાયા* *શિશુગૃહ અમદાવાદની બાળકી-રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષના હસ્તે ઔરંગાબાદના દંપત્તિને દત્તક અપાઈ* અમદાવાદ,…
