હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
Related Posts
મુખ્ય સમાચાર.
*સુરત લાડ લોહાણા સિંધી સમાજનું ગૌરવ* સુરતમાં CBSE ધો.10નું પરિણામ ગુજરાતનું રિઝલ્ટ 97.61% આવ્યું છે જેમાં હેતીક અડવાણીએ 94.40% લાવીને…
ચેમ્બરની ચૂંટણીનો ધમધમાટ ફરીથી શરૂ, ઉમેદવારો ફરીથી સક્રિય બન્યા.
ઉમેદવારોએ ચેમ્બરના સભ્યો મતદારોને વોટ્સએપ અને ઇમેલ દ્વારા પોતાને મત આપવા માટેની અપીલ કરવાની શરૂઆત કરી ઘણા ઉમેદવારો એ પોતે…
*એમપીના નાથે રાજીનામું ધરી દીધું*
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ૨૨ વિધાનસભ્યોના બળવા પછીની કૉંગ્રેસ સરકાર ગૃહનો…
