હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
Related Posts
17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ
અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને…
ફાધર્સ ડે. 21 જુન પુરતો જ.? – નિલેશ ધોળકિયા.
માથે હાથ હોય એ તારણહાર ! એ બાપા, આપા, આધા= હાદા, પપ્પા, ડેડી કે ડેડ જેવા કેટલાય વિશેષણોથી સજ્જ એક…
રાજ્યમાં આઈપીએસ બદલી અંગે મોટા સમાચાર
ગાંધીનગર રાજ્યમાં આઈપીએસ બદલી અંગે મોટા સમાચાર, રાજ્યના 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલી થશે, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની બદલી,…
