હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
Related Posts
ભરૂચ-નર્મદા જિલ્લામાં ભૂમિ માફિયાઓ બેફામ રાજ ચાલે છે.ભૂમિ માફિયાઓ સામે તો હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ – સાંસદ મનસુખ વસાવા
ભરૂચ-નર્મદા જિલ્લામાં ભૂમિ માફિયાઓ બેફામ રાજ ચાલે છે.ભૂમિ માફિયાઓ સામે તો હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ – સાંસદ…
આબુરોડ રાજસ્થાન. રાજસ્થાનના આબુરોડમાં 8 દિવસનું લોક ડાઉન
આબુરોડ રાજસ્થાન રાજસ્થાન ના આબુરોડ માં 8 દિવસનું લોક ડાઉન 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી આબુરોડ માં લોકડાઉન આબુરોડ…
*આંતકવાદી સંગઠન અલકાયદાના હુમલાના ઈનપૂટના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા હાઈ એલર્ટ પર* _જગત મંદિર દ્વારકાધીશ ખાતે સુરક્ષા વધારીને થ્રી…
