હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
Related Posts
*મોહન ભાગવત ગુજરાત મુલાકાતે આવશે નાગરિક સંમેલન સંબોધશે*
અમદાવાદઃ RSS(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદા…
ભાવનગરમાં પિસ્ટલ અને કાર્ટીસ સાથે ઝડપાયો
ભાવનગર તા. ૭ : આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી શબ્બીરહુસેન અબ્દુલ રહેમાન શેખ ઉ.વ.૩૫ ધંધો-વેપાર, રહેવાસી-રૂવાપરી રોડ,…
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ
આગામી 31મી માર્ચ સુધી મંદિર રહેશે બંધ કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય મહુ઼ડી ભોજનાલય,ધર્મશાળા પણ બંધ રહેશે દર્શનાર્થીઓ મંદિરમાં નહીં…
