હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
Related Posts
*છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ*
*છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ઉતરાયણના ઉલ્લાસમાં કરુણાનું સચોટ ઉદાહરણ,…
*જામનગર ખાતે દેવર્ષિ નારદ જ્યંતિ પર પત્રકાર સન્માન સમારોહ યોજાશે* જામનગર: ચોથી જાગીર થી પ્રસિદ્ધ રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા પ્રિન્ટ…
*સરકારે પ્લાષ્ટિક પાર્ક બનાવવાની કરેલી જાહેરાત માત્ર કાગળ પર*
રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત તો મોટા ઉપાડે કરવામાં આવી હતી. પરંતુ આ પ્લાસ્ટિક પાર્ક ફક્ત કાગળ…
