હૈદરાબાદઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા આઈસીયૂમાં છે. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે. નોટબંધી ઐતિહાસિક ભૂલ હતી. આના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.
Related Posts
BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો જારી.
BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર…
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે*. *તેમણે આ મંદિર…
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓ ઝડપાયા.
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ…
