આજે નર્મદામા કોરોનાનાં માત્ર બે (02) પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા અત્યાર સુધીમા કૂલપોઝિટિ કૂલ 1788 કેસ નોંધાયા
આજે વધુ 262ના નવા
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા 12
આજે નર્મદામા કોરોનાનો માત્ર બે (02) પોઝિટિવ કેસ નોંધાયાછે. જેમા
રાજપીપળા મા સંતોષ ચાર રસ્તા અનેઆશા પૂરા માતા મંદિર પાસેએક એક કેસ નોંધાયા છે
આજદિન સુધીમા કોવીદમાથી 844
અને કોવીદ કેર માથી 915મળી કૂલ 1759
ને રજા આપી છે
આજે આરટીપીસીઆર મા 39અનેએન્ટીજન ટેસ્ટ 232 મળી આજે કૂલ262 ટેસ્ટ સેમ્પલ ચકાશણીમાટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-39768વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 13 દરદીઓ, તાવના 11દરદીઓ, ઝાડાના દરદીઓ 14સહિત કુલ-48જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 999297 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 902570
લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા
