અમદાવાદ: ચોર કે તસ્કરો દ્વારા બાઇક, સ્કૂટર, કાર, ઘરેણાં ચોરી કરી જવું તો સાંભળતા જ આવ્યા છો. પરંતુ હવે આ તસ્કરો મૃત શરીર ને અંતિમ ધામ સુધી પહોંચાડનાર વાહન શબવાહીની ને પણ ચોરી કરવામાં બાકાત નથી રાખી. અમદાવાદ શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં તાજેતરમાં જ નવી શબવાહિની લાવવામાં આવી હતી. પરંતુ ગઈ કાલે રાત્રે 3 વાગ્યે આ શબવાહિની ને તસ્કરો ઉડાવી ગયા. આ સમગ્ર ઘટનાની આનંદ નગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે…
Related Posts
જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2165 થઇ
નર્મદા જિલ્લામાં આજે આજે એકજ દિવસ માં 17 કેસો નોંધાતા ફફડાટ રાજપીપલા,તા28 નર્મદા જિલ્લામાં સતત વધતા જતા કેસો ને કારણે…
અરવલ્લી શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં રોષ
અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો…
જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી ૫ મહિનાની બાળકીને જરૂરિયાત હતી રૂ.૧૬ કરોડના ઇન્જેક્શનની.. PMO અને લોકો દ્વારા શું કરવામાં આવ્યું…વાંચો વિસ્તારમાં…
જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી ૫ મહિનાની બાળકીને જરૂરિયાત હતી રૂ.૧૬ કરોડના ઇન્જેક્શનની.. PMO અને લોકો દ્વારા શું કરવામાં આવ્યું…વાંચો વિસ્તારમાં……
