સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઓફિસોને અપાયેલા આદેશમાં કહેવાયુ છે કે, AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી મોજુદ રહે છે. તેથી સરકારી ઓફિસો AC સિસ્ટમ વાપરવાથી દુર રહે અથવા તો ઈમરજન્સીમાં જ તેનો ઉપયોગ કરે. આદેશમાં જણાવ્યુ છે કે, AC ની જગ્યાએ દરવાજા અને બારીઓ ખુલ્લી રાખીને હવાની અવર જવર રહે તે વિકલ્પ વધારે સારો છે
Related Posts
ભરુચમાં ફિલ્મી સ્ટાઇલે લૂંટનો પ્રયાસ,
ભરુચમાં ફિલ્મી સ્ટાઇલે લૂંટનો પ્રયાસ,નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરીંગ કરી આંગડિયા પેઢીના કર્મચારીનો લૂંટવાનો પ્રયાસ કરાયોફાયરિંગમાં એક…
*ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ*
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા. ૫મી માર્ચથી શરૂ થવાની છે જેમાં કુલ…
કચ્છ પત્રકાર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ ગુજરાતના ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત પત્રકાર સંગઠન દ્વારા સર્વધર્મ સમભાવ સાથે…
