સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઓફિસોને અપાયેલા આદેશમાં કહેવાયુ છે કે, AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી મોજુદ રહે છે. તેથી સરકારી ઓફિસો AC સિસ્ટમ વાપરવાથી દુર રહે અથવા તો ઈમરજન્સીમાં જ તેનો ઉપયોગ કરે. આદેશમાં જણાવ્યુ છે કે, AC ની જગ્યાએ દરવાજા અને બારીઓ ખુલ્લી રાખીને હવાની અવર જવર રહે તે વિકલ્પ વધારે સારો છે
Related Posts
*બાળપણ અને રવિવાર…..વાર્તા*
*બાળપણ અને રવિવાર* શું સુંદર મજાનાં એ દિવસો યાદ કરતાં આંખોમાં આવે અશ્રુની હેલી… ન કોઈ મોબાઈલ, ન…
રશિયન બેલે નૃત્ય. અને ભારતીય કલાસિકલ નૃત્ય.
જીન જ્યોર્જિયસ નોવેલ નામના નૃત્યકારે મોડર્ન બેલેનો પ્રારંભ કર્યો હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઘણા પગથિયાં બેલેના મૂળભૂત સ્ટેપ સાથે મળતા…
*ગુજરાતમાં નવા 1120 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,959 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1120 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,959 લોકો ડિસ્ચાર્જ*⭕ *24 કલાકમાં સુરત 227,અમદાવાદ 164,વડોદરા 108, રાજકોટ 99,જામનગર…
