સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઓફિસોને અપાયેલા આદેશમાં કહેવાયુ છે કે, AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી મોજુદ રહે છે. તેથી સરકારી ઓફિસો AC સિસ્ટમ વાપરવાથી દુર રહે અથવા તો ઈમરજન્સીમાં જ તેનો ઉપયોગ કરે. આદેશમાં જણાવ્યુ છે કે, AC ની જગ્યાએ દરવાજા અને બારીઓ ખુલ્લી રાખીને હવાની અવર જવર રહે તે વિકલ્પ વધારે સારો છે
Related Posts
*કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ વિશે.*
*કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ તારીખ ૨૧/૬/૨૦૨૦ જેઠ વદ અમાવસ્યા અને રવિવાર ના દિવસે મિથુન રાશી મૃગશીર્ષ તેમજ આદ્રા નક્ષત્ર માં કંકાણાકૃતિ…
*મહાસાગર ક્ષેત્રના દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે બહુરાષ્ટ્રીય સહયોગી માળખું હોવું આવશ્યક છે: રાજનાથ સિંહ*
*મહાસાગર ક્ષેત્રના દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે બહુરાષ્ટ્રીય સહયોગી માળખું હોવું આવશ્યક છે: રાજનાથ સિંહ* દિલ્હી, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી…
*સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ*
*સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: કલેક્ટર કચેરી…
