સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઓફિસોને અપાયેલા આદેશમાં કહેવાયુ છે કે, AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી મોજુદ રહે છે. તેથી સરકારી ઓફિસો AC સિસ્ટમ વાપરવાથી દુર રહે અથવા તો ઈમરજન્સીમાં જ તેનો ઉપયોગ કરે. આદેશમાં જણાવ્યુ છે કે, AC ની જગ્યાએ દરવાજા અને બારીઓ ખુલ્લી રાખીને હવાની અવર જવર રહે તે વિકલ્પ વધારે સારો છે
Related Posts
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદ: સોલા સિવિલ…
*સુરેન્દ્રનગરમાં પાણીની પોકાર*
સુરેન્દ્રનગર શહેરની બે લાખની જનતાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે રૂ.57 કરોડની યોજના મંજુર કરી હતી. જેનુ…
💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં ભુલી ગયેલ રૂ. ૮,૦૦૦/-ની કીંમતના નવા કપડા સહીતના સામાનનો…
