સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
Related Posts
આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા.
આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાક્રુઝ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગ મામલે શાહરૂખના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ…
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં… અંબાજીમાં વિશેષ વ્યવસ્થા અને સ્વચ્છતાની સરાહના કરતા યાત્રિકો*
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં… અંબાજીમાં વિશેષ વ્યવસ્થા અને સ્વચ્છતાની સરાહના કરતા યાત્રિકો* અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો…
ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર
ગોલ્ડ મેડલનું સપનું રોળાયું, મહિલા હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર, આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું
