સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
Related Posts
ઉડાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરીટભાઈના માર્ગદર્શન હેઠળ ખેલ ગાંવ ન્યૂ દિલ્હીમાં ઉડાન રાષ્ટ્રીય રમત સ્પર્ધાઓનું આયોજન. જીએનએ અમદાવાદ: જો આપણે…
રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવ્યો વાંધો,
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં અને કેસરીસિંહના મતને લઇ ઉઠાવ્યો વાંધો, બંનેના મત રદ કરવા કરી અરજી, ભુપેન્દ્રસિંહની સબજયુસીયલ મેટર હોવાના કારણે મત…
કંપની ના શોરુમ ની લીફટ નો થયો અકસ્માત
લીફટ ના અકસ્માત મા એક તામિલ યુવક શિવા નામ ના ૫૦ વષઁ ના આધેડ નું થયું મોત
અમદાવાદ ના મણિનગર પોલિસ સ્ટેશન વિસ્તાર ના રાજદીપ હોન્ડા બાઈક શો રુમ ની ઘટના કંપની ના શોરુમ ની લીફટ નો…
