સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
Related Posts
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ, કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા 14 ટ્રેન રદ, 6 ટ્રેનની ફ્રિક્વન્સી ઘટાડવામાં…
બનાસકાંઠાના ડીસામાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ધરણાં પર બેઠાં
જીએનએ: ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સબ જેલની આગળ ધરણાં પર બેઠાં ગ્રેડ પ્રે ની માંગ સાથે અશોકભાઈ દેસાઈ…
સન ફાર્મા કંપનીએ માનવતા વાદી અભિગમ સાથે નર્મદા ના કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કર્યો
રૂા. ૧૮ લાખના ખર્ચે સન ફાર્મા કંપની દ્રારા CSR હેઠળ સામાજિક દાયિત્વના ભાગરૂપે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ સમર્પિત કરાયો…
