સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
Related Posts
કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો, વાઘાણીએ આપી તમામ માહિતી, કહ્યું- 135 km લાંબો કોસ્ટલ હાઈવે બનશે
કોરોનાના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠક યોજાઈ કેબિનેટ બેઠક મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી રાજ્ય…
ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલસવારને આંતરી લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી સોનાચાંદીના દાગીનાની સનસનાટી ભરી લૂંટ
બ્રેકીંગ ક્રાઇમ ન્યૂઝ નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલસવારને આંતરી લોખંડની પાઇપ વડે જીવલેણ…
સ્ટેચયુ ઓફ યુનિટીમાં નોકરી માટેના ઇન્ટરવ્યુમાં વડોદરામાં ટોળા ઉમટી પડતા હોબાળો,
બ્રેકીંગ નર્મદા : આયોજકે પોલીસનીપરવાનગી વિના ઇન્ટરવ્યુનું આયોજન કરતા ઇન્ટરવ્યુ રદ્દ કરાયા પોલીસ બોલાવાઈ, જાહેરનામા ભંગ બદલ આયોજકની અટકાયત, સ્થાનિકોને…
