સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
Related Posts
*દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવા કરાયો અનુરોધ*
*દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવા કરાયો અનુરોધ* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને…
18થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શિડયૂલ અપાઇ ગયાં છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે
અત્યાર સુધીમાં કુલ 1,50,21,292 (dashboard.cowin.gov.in પ્રમાણે, 15 મે સવારે 10 વાગ્યા સુધીના આંકડા) લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો…
પોતાને કાશ્મીરનો હોવનું જણાવી યુવક ખોખરા આંગણવાડીમાં ઘૂસ્યો અને નાહવા લાગ્યો.
અમદાવાદ: અમદાવાદ ના ખોખરા વિસ્તારમાં આવેલ આંગણવાડી ની ઘટના સામે આવી હતી.પોતાને કાશ્મીરમા રહેતો હોવા નું જણાવી આંગણવાડીમા ઘુસી આવેલ…
