સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
Related Posts
*સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ મહેસાણા જિલ્લામાં પાંચ ગ્રે વોટર રીચાર્જ પ્લાન્ટ કાર્યરત*
*સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ મહેસાણા જિલ્લામાં પાંચ ગ્રે વોટર રીચાર્જ પ્લાન્ટ કાર્યરત* મહેસાણા, સંજીવ રાજપૂત: રસોડા અને બાથરૂમના…
*કહેવાતા 9 પત્રકાર ટોળકીનો કલ્પેશ પટેલ ઝડપાયો મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ઉઘરાણી કરતા હતા*
હાલોલ આનંદપુરા ગામ નજીક આવેલ કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં જઈ કહેવાતા પત્રકારના નવ જેટલા સભ્યોની ટોળકી કંપની માલિકને…
ચૂંટણી મેદાનમાં દંપતી , પુત્ર-પુત્રી,ભાઈબેન કાકા ભત્રીજી,ભત્રીજો,ચૂંટણી લડી રહ્યા છે.
રાજપીપળા પાલિકા ચૂંટણી નો અવનવું . ચૂંટણી મેદાનમાં દંપતી , પુત્ર-પુત્રી,ભાઈબેન કાકા ભત્રીજી,ભત્રીજો,ચૂંટણી લડી રહ્યા છે. રાજપૂત પરિવારની ત્રીજી પેઢી…
