સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ફરી એક ટળી છે. આ મામલે આગામી સુનાવણી 14 એપ્રિલના રોજ થશે.સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત સુનાવણી ટળી છે, આવું ક્યાં સુધી થશે. આના પર ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. આ અરજી ઝાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવી છે. ઝાકિયા રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
Related Posts
20,000માં મેટ્રો પાર્ટીની મોજ- પ્રિ વેડિંગ શૂટ કરાવી શકાશે
અમદાવાદ કેન્દ્ર સહિત ગુજરાત સરકારનાં મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેકટની પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. લોકો આતુરતાથી ટ્રેનમાં સવાર થવાની…
*સબ સલામતના દાવા પોકળ હાઈકોર્ટમાં રૂપાણી સરકારની ખૂલી પોલ*
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે છેલ્લાં ચાર વર્ષથી કલમ-144નો લાગુ કરી રાખવામાં હોવાની રજૂઆત આજે રાજ્ય…
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં…
