ભાણવડ: દેવભૂમિ દ્વારકા નાં ભાણવડ ગામ નજીક કપુરડી નેસ પાસે રાત્રિ નાં સમયે ખેડુ ને એક વિશાળકાય ૧૨ ફૂટનો અજગર દેખા દેતા તેઓએ વન વિભાગ ભાણવડ નો સંપર્ક કરતા જ તુરત વન વિભાગ નાં કર્મચારીઓ અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ ત્યાં પહોંચી આ આજગર ને રેસકયું કર્યો અને ત્યાર બાદ તે જ સમયે ભાણવડ ની ફ્લકુ નદીના પુલ પર ૭ ફૂટ નો અજગર દેખાતા લોકો નાં ટોળે ટોળા એકત્ર થતા ત્યાં થી પણ આ ગ્રુપ દ્વારા આ અજગર ને પણ રેસકયું કરી આ બન્ને અજગર ને બરડા નાં પ્રાકૃતિક આવાસ માં અજગર ને અનુકૂળ વાતાવરણ માં રિલીઝ કરાયા આ સમગ્ર કામગીરી માં વન વિભાગ નાં કોટા ભાઈ , કરીર ભાઈ , ઓડેદરા ભાઈ, કૂછડીયા ભાઈ તેમજ એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ જોડાયા હતા.
Related Posts
મુખ્ય સમાચાર.
*શાહપુરમાં અમદાવાદ પોલીસ પર પથ્થરમારો પીઆઈ ઈજાગ્રસ્ત* અમદાવાદમાં સંપૂર્ણપણે કડક લોકડાઉન જાહેર કરાયેલુ છે. આમ છતા શાહપુર રંગીલા પોલીસ ચોકી…
મુખ્યમંત્રીવિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ નર્મદા…
લડાઈ તો ૨૨ માં દિવસે શરુ થવાની છે!!!! શું તમે તૈયાર છો? શું થવાનું છે ૨૨ માં દિવસે? – ડો. વિજય ગોસ્વામી
*શું ફક્ત ૨૧ દિવસ ઘર માં રહેવાથી બધું શમી જશે????* ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ડો. વિજય ગોસ્વામીનો ખૂબ અગત્યનો લેખ લડાઈ તો ૨૨…
