મહેસાણા બહુચરાજીમાં આજે ભક્તો વિના માં બહુચરની પલ્લી

મહેસાણા

બહુચરાજીમાં આજે ભક્તો વિના માં બહુચરની પલ્લી

દુર્ગાષ્ટમી નિમિત્તે રાત્રે 12 કલાકે માતાજી ના સન્મુખ પલ્લી ની પરંપરા

આ પરંપરા યથાવત રાખવામાં આવી

આજે રાત્રે ભક્તો વિના ભરાશે માતાજી ની પલ્લી

ભક્તો નહીં કરી શકે માં બહુચરની પલ્લી ના દર્શન