કૃષિ સુધારા બિલ-2020 લોકસભા પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.પંજાબ સહિતના રાજ્યમાં તો ખેડૂત આંદોલન વધુ જલદ બન્યુ છે.એટલુ જ નહીં, કોંગ્રેસે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી કૃષિ બિલ પરત ખેંચવા ઉગ્ર માંગ કરી છે.ખેડૂતો વિપક્ષોની વાતોમાં ભરમાય નહીં તે માટે હવે ભાજપ સક્રિય બન્યુ છે. ગુજરાતમાં ગામડાઓમાં ખાટલા બેઠકો યોજી ખેડૂતોને કૃષિ સુધારા બિલ-2020ની સાચી માહિતી આપવા ભાજપે નક્કી કર્યુ છે. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે.
Related Posts
ઈજિપ્તમાં મોટી દુર્ઘટના 44 લોકો સાથેની ટુરિસ્ટ સબમરીન ડૂબી, 6ના મોત- 14થી વધુ ઘાયલ
ઈજિપ્તમાં મોટી દુર્ઘટના 44 લોકો સાથેની ટુરિસ્ટ સબમરીન ડૂબી, 6ના મોત- 14થી વધુ ઘાયલ.
આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ અમરેલી ખાતે બે મહત્વની બાબત ની સમીક્ષા બેઠક .. હિતેષ કુમાર પટેલ.
પ્રથમ અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠન માળખા ની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રમુખ શ્રી નાથાલાલ સુખડીયા ની આગેવાની…
વિજયવાડામાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગ. દુર્ઘટનામાં અત્યાર સુધી 7 દર્દીઓના મોત.
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7…
