કૃષિ સુધારા બિલ-2020 લોકસભા પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.પંજાબ સહિતના રાજ્યમાં તો ખેડૂત આંદોલન વધુ જલદ બન્યુ છે.એટલુ જ નહીં, કોંગ્રેસે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી કૃષિ બિલ પરત ખેંચવા ઉગ્ર માંગ કરી છે.ખેડૂતો વિપક્ષોની વાતોમાં ભરમાય નહીં તે માટે હવે ભાજપ સક્રિય બન્યુ છે. ગુજરાતમાં ગામડાઓમાં ખાટલા બેઠકો યોજી ખેડૂતોને કૃષિ સુધારા બિલ-2020ની સાચી માહિતી આપવા ભાજપે નક્કી કર્યુ છે. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે.
Related Posts
જમીયત ઉલ્મા અને હિન્દ ગુજરાત ના તરફ થી હોમગાર્ડ ના જવાનો અને અમદાવાદ મ્યુ.કોર્પો. માં કોન્ટ્રાક ઉપર કામ કરતા કામદારો ને રાશન ની કીટો આપી
જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત ના જનરલ સેકેટરી પ્રોફેસર નીસારએહમદ અન્સારી ના આદેશ મુજબ મોહમ્મદ અસ્લમ કુરેશી(સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત),…
સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સનો આપઘાત. 30 વર્ષીય શેફાલી મેકવાને 10 માં માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સ આપઘાત કર્યો… 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો… ન્યુ મણિનગર…
*રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા*
*રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ…
