કૃષિ સુધારા બિલ-2020 લોકસભા પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.પંજાબ સહિતના રાજ્યમાં તો ખેડૂત આંદોલન વધુ જલદ બન્યુ છે.એટલુ જ નહીં, કોંગ્રેસે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી કૃષિ બિલ પરત ખેંચવા ઉગ્ર માંગ કરી છે.ખેડૂતો વિપક્ષોની વાતોમાં ભરમાય નહીં તે માટે હવે ભાજપ સક્રિય બન્યુ છે. ગુજરાતમાં ગામડાઓમાં ખાટલા બેઠકો યોજી ખેડૂતોને કૃષિ સુધારા બિલ-2020ની સાચી માહિતી આપવા ભાજપે નક્કી કર્યુ છે. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે.
Related Posts
*મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા*
*મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા* ગાંધીનગર, સંજીવ…
કોરોનાની સાથે સાથે.સિવિલના બાળરોગ સર્જરી વિભાગમાં સર્જરીની સેન્ચૂરી. સંકલન – અમિતસિંહ ચૌહાણ.
અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની…
ખાસ સાંભળો – સ્વ. બદરુદ્દીન શેખની અપીલ.
View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt)
