કૃષિ સુધારા બિલ-2020 લોકસભા પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.પંજાબ સહિતના રાજ્યમાં તો ખેડૂત આંદોલન વધુ જલદ બન્યુ છે.એટલુ જ નહીં, કોંગ્રેસે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી કૃષિ બિલ પરત ખેંચવા ઉગ્ર માંગ કરી છે.ખેડૂતો વિપક્ષોની વાતોમાં ભરમાય નહીં તે માટે હવે ભાજપ સક્રિય બન્યુ છે. ગુજરાતમાં ગામડાઓમાં ખાટલા બેઠકો યોજી ખેડૂતોને કૃષિ સુધારા બિલ-2020ની સાચી માહિતી આપવા ભાજપે નક્કી કર્યુ છે. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે.
Related Posts
*’સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ*
*’સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ* અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી…
*📌કમલમ પર બપોરે 12.30 વાગ્યે થશે વિજય મહોત્સવ* Cm રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કમલમ આવશે
*📌કમલમ પર બપોરે ૧૨ વાગ્યે થશે વિજય મહોત્સવ* Cm રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કમલમ આવશે
*પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર વેપારીઓએ હુમલો કર્યો..*
*પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર વેપારીઓએ હુમલો કર્યો..* પાટણ. એઆર. એબીએનએસ : પાટણમા હવે…
