કૃષિ સુધારા બિલ-2020 લોકસભા પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.પંજાબ સહિતના રાજ્યમાં તો ખેડૂત આંદોલન વધુ જલદ બન્યુ છે.એટલુ જ નહીં, કોંગ્રેસે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી કૃષિ બિલ પરત ખેંચવા ઉગ્ર માંગ કરી છે.ખેડૂતો વિપક્ષોની વાતોમાં ભરમાય નહીં તે માટે હવે ભાજપ સક્રિય બન્યુ છે. ગુજરાતમાં ગામડાઓમાં ખાટલા બેઠકો યોજી ખેડૂતોને કૃષિ સુધારા બિલ-2020ની સાચી માહિતી આપવા ભાજપે નક્કી કર્યુ છે. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે.
Related Posts
* ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર*
*મુખ્ય સમાચાર* 🛑 *આપણે આતંકવાદ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે- પાકિસ્તાને કહ્યું* : પીએમ મોદીની ચેતવણીથી પાકિસ્તાન…
પાલતુ કુતરાના મોતના આઘાતમાં માલિકે પણ ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા
જાનવર પ્રેમીઓ માટે પાલતૂ જાનવર પરિવારના સભ્યની માફક હોય છે, આ વાત દરેક વ્યક્તિ માને છે,જેના ઘરે કોઇ પશુ રહે…
*ગોધરાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો*
*ગોધરાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો* એબીએનએસ, ગોધરા (પંચમહાલ): જિલ્લા રોજગાર વિનિમય…
