નવરાત્રી અને દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે મીઠાઈઓના વેપારીઓએ છૂટક મીઠાઈ વેચતી વખતે બોક્સ પર બેસ્ટ બી ફોર લખવું પડશે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓએ વધુ સ્ટાફ રાખવો પડશે અને ગ્રાહકો જાતે ચાખીને લઈ જતા હોય તો બેસ્ટ બી ફોર લખવાનો કોઈ મતલબ નથી
Related Posts
*ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ*
*ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ* સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ…
*📍સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા દરમિયાન બંધ રહેશે*
*📍સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા દરમિયાન બંધ રહેશે* 🔸તીર્થમાં વિધિવત વરસાદનો પ્રારંભ થતાં પ્રતિ વર્ષની જેમ આ…
થંભી ગયું ધબકતું અમદાવાદ. કરફ્યુને લઇ પોલીસ થઇ સ્ટેન્ડ બાય. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ.
થંભી ગયું ધબકતું અમદાવાદ કરફ્યુને લઇ પોલીસ થઇ સ્ટેન્ડ બાય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ બહાર નીકળતા લોકો સામે પોલીસની…
