નવરાત્રી અને દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે મીઠાઈઓના વેપારીઓએ છૂટક મીઠાઈ વેચતી વખતે બોક્સ પર બેસ્ટ બી ફોર લખવું પડશે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓએ વધુ સ્ટાફ રાખવો પડશે અને ગ્રાહકો જાતે ચાખીને લઈ જતા હોય તો બેસ્ટ બી ફોર લખવાનો કોઈ મતલબ નથી
Related Posts
*12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં આદ્યશક્તિનો ભાદરવી પૂનમ મહામેળો*
*12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં આદ્યશક્તિનો ભાદરવી પૂનમ મહામેળો* પાલનપુર, સંજીવ રાજપૂત: બનાસકાંઠા…
*ઓએમજી 2ના વૈશ્વિક ટેલિવિઝન પ્રસારણ સાથે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીનું ભવ્ય પુનરાગમન*
*ઓએમજી 2ના વૈશ્વિક ટેલિવિઝન પ્રસારણ સાથે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીનું ભવ્ય પુનરાગમન* મુંબઇ: સંજીવ રાજપૂત: “તુમ ભી રખો વિશ્વાસ,…
શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી આપ્યું રાજીનામું.
શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે એનસીપીમાંથી તેમને રાજીનામુ આપ્યું છે
