નવરાત્રી અને દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે મીઠાઈઓના વેપારીઓએ છૂટક મીઠાઈ વેચતી વખતે બોક્સ પર બેસ્ટ બી ફોર લખવું પડશે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓએ વધુ સ્ટાફ રાખવો પડશે અને ગ્રાહકો જાતે ચાખીને લઈ જતા હોય તો બેસ્ટ બી ફોર લખવાનો કોઈ મતલબ નથી
Related Posts
ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ફિઝિશિયન ડોક્ટર કોરોના મા સપડાયા
ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ફિઝિશિયન ડોક્ટર કોરોના મા સપડાયા
ગુજરાતની બાળકીએ બનાવ્યો સૌથી લાંબા વાળનો વિશ્વ રેકોર્ડ
ગુજરાતની નિલાંશી પટેલે (Nilanshi Patel) કિશોર અવસ્થામાં સૌથી લાંબા વાળા (Longest Hair) હોવાનો પોતાનો જ વિશ્વ રેકોર્ડ (World Record) ત્રીજી…
ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે”સુત્રની આપવામાં આવી. – વંદના નીલકંઠ વાસુકિયા.
અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” સુત્રની સમજ…
