નવરાત્રી અને દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે મીઠાઈઓના વેપારીઓએ છૂટક મીઠાઈ વેચતી વખતે બોક્સ પર બેસ્ટ બી ફોર લખવું પડશે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓએ વધુ સ્ટાફ રાખવો પડશે અને ગ્રાહકો જાતે ચાખીને લઈ જતા હોય તો બેસ્ટ બી ફોર લખવાનો કોઈ મતલબ નથી
Related Posts
*સૌરાષ્ટ્રમાં મેઘમહેર :* *વીજળીના કડાકા ભડાકા સાથે મહુવામાં સાડા 3 ઈંચ,* *ભાવનગરમાં 2.5 ઈંચ,
*સૌરાષ્ટ્રમાં મેઘમહેર :* *વીજળીના કડાકા ભડાકા સાથે મહુવામાં સાડા 3 ઈંચ,* *ભાવનગરમાં 2.5 ઈંચ, ઉનામાં 2 ઈંચ, અમરેલી જિલ્લામાં ધોધમાર…
“જો આર્મી પણ પોલીસ નું સન્માન જાળવે, તો આપણે પણ… સલામ પોલીસ જવાનોને.”
https://youtu.be/pMq1IxG7Sfo
*અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા 2010 કેડરના IAS સુજીત કુમાર*
*અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા 2010 કેડરના IAS સુજીત કુમાર* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને…
