નવરાત્રી અને દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે મીઠાઈઓના વેપારીઓએ છૂટક મીઠાઈ વેચતી વખતે બોક્સ પર બેસ્ટ બી ફોર લખવું પડશે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓએ વધુ સ્ટાફ રાખવો પડશે અને ગ્રાહકો જાતે ચાખીને લઈ જતા હોય તો બેસ્ટ બી ફોર લખવાનો કોઈ મતલબ નથી
Related Posts
*લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા દેશભરમાં CAA લાગુ*
*લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા દેશભરમાં CAA લાગુ* *કેન્દ્ર સરકારે સીએએ નોટિફિકેશન જાહેર કર્યું* ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી…
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ મામલામાં આજરોજ ઈમરાન ખેડાવાલા સંપર્કમાં આવેલા 30 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યા
અમદાવાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ મામલામાં આજરોજ ઈમરાન ખેડાવાલા સંપર્કમાં આવેલા 30 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં જમાલપુર…
વિષય : અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બાબત.
આજના આ યુગમાં વૃક્ષનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. તેને લક્ષમાં રાખીને ઈન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિસલ…
