આજની પોઝિટિવ સ્ટોરી અમરીષભાઈ પટેલ.

અમેરિકામાં મોટા ધંધાઓ સમેટીને અમદાવાદમાં આવીને હજારો લોકોને સાજા કરનારા અમરીષભાઈ પટેલની વાત એકદમ અનોખી છે. આલેખનઃ રમેશ તન્ના આજે…

1 જુલાઈ એ સિંગર અને પરફોર્મર ધરા શાહ નું નવું ગીત “રંગરેઝ” થઈ રહ્યું છે રિલીઝ..

કેસર, ઓઢણી, વા વાયા ને, શ્રી નાથ જી, અને બીજા અઢળક મ્યુઝિક વિડિયો તેમજ લાઈવ કાર્યક્રમો દ્વારા પ્રખ્યાત થયેલા ગુજરાતી…

⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *ગુજરાતમાં નવા 620 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,422 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 199,અમદાવાદ 197,વડોદરા 52,વલસાડ…

મુખ્ય સમાચાર. – ભાવિની નાયક.

કોરોનાં મહામારી ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. પ્રાથમિક શાળાઓના સમયમાં થશે-ફેરફાર. સવારે સાડા સાતથી બાર વાગ્યાનો રહેશે…

ચીનની ચિંતામાં વધારો. – ભાવિની નાયક.

મુસ્લિમોની વધતી જતી સંખ્યા હવે ચીન માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે.આ માટે ચીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી…

શહેરમાં લૂંટ અને ઘરફોડ ચોરીનો આતંક મચાવનાર ગેંગના ચાર સભ્યોને ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ.

આરોપીઓ પાસેથી ચોરી રીક્ષા અને ચોરાયેલા દાગીના પણ મળી આવ્યા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવ માં નોંધનીય…

ચોમાસું ચાલુ થતાની સાથે આઠ ફુટ લાંબો મહાકાય અજગરનું રેસ્કયુ એનીમલ લાઈફકેરના વિજય ડાભીએ સાણંદ નળ સરોવર રોડથી કયુૅ.

આજરોજ તારીખ 9/6/2020 ચોમાસુ ચાલુ તથાની સાથે મહાકાય અજગર જોવા મળ્યો… સાણંદ નળ સરોવર રોડ પર માણકોલ ગામ પાસેથી રણજીત…

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી…

આપણા દેશમાં પ્રાચીનકાળથી ચાલી આવતી ગુરુ પરંપરા.

*આજનો મોર્નિંગ મંત્ર* આપણા દેશમાં પ્રાચીનકાળથી ગુરુ પરંપરા ચાલી આવે છે. વર્તમાન સમયમાં અનેક ગુરુઓ ગુરુઘંટાલ સાબિત થઇને જેલમાં પુરાઇ…