ગાંધીનગરઃ નવા સચિવાલય ગેટ નં ૦૪ ની બહાર ની સાઈડ એક અલ્ટો ગાડીમાં મા આગ

ગાંધીનગરઃ નવા સચિવાલય ગેટ નં ૦૪ ની બહાર ની સાઈડ એક અલ્ટો ગાડીમાં મા આગ..કોઈ જાન હાની થયેલ નથી….

સર્જકતાના એક ઊંચા શિખર ઉપર બિરાજતા વાર્તાકાર શ્રી ઇલાબેનને જન્મદિવસની ખુબ ખુબ અભિવંદન!

સર્જકતાના એક ઊંચા શિખર ઉપર બિરાજતા વાર્તાકાર શ્રી ઇલાબેનને જન્મદિવસની ખુબ ખુબ અભિવંદન!

ઋષિવંશી સેવા સમાજ સંઘ દ્વારા માસ્ક વીતરણ :

ઋષિવંશી સેવા સમાજ સંઘ ના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયા દ્વારા કોરોના ની મહામારી ના કપરા સમય માં ગુજરાત ના…

: આજની હેડલાઈન :

😷નવા ભાવવધારાસન સાથે યોગ સપ્તાહની શરુઆત’ 😷’પ્રેટ્રોલપંપની અણિએ ખુલ્લેઆમ લુંટાતી ગુજરાતની જનતા’ 😷રાજયસરકારને કરોડો રુપિયાનુ પેકેજ આપતી આમ જનતા. 😷’શબાશન…

અમદાવાદ ના ખોખરા રેલવે સ્ટેશન માગઁ પર ના ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વો નો આતંક

ઈડલી ચાર રસ્તા પર ના નિશા ઈડલી સેન્ટર પર દશ-પંદર જેટલા અસામાજિક તત્વો એ ઘુસી જઈ ને તીક્ષ્ણ હથિયારો સાથે…

અભિનેતા સુશાંતની આત્મહત્યાના આઘાતમાં હવે સુશાંતના પિતરાઇ ભાઇના પત્ની એટલે સુશાંતના ભાભીનું પણ મોત.

હાલમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતથી આઘાતમાં સરી પડેલા તેમના પરિવારમાં ફરી એક વાર દુઃખદ સમાચાર સામે આવ્યાં…

સુશાંતસિંહ રાજપૂતની ખરેખર આત્મહત્યા કે????- ભાવિની નાયક.

પુછા ના કિસીને દિલકા હાલ અબ શહર ભરમેં ઝિકર હે ઉસકી ખુદખુશીકા ભારતીય સિનેમાના ઝળહળાટ પાછળનો અંધકાર કદાચ આપણાં સુધી…

⭕ *ગુજરાતમાં નવા 514 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,339 ડિસ્ચાર્જ.⭕અમદાવાદ 327.

⭕ *ગુજરાતમાં નવા 514 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,339 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 327 ,સુરત 64,વડોદરા…

દરેક સમાજના ટ્રસ્ટીઓ માટે ખાસ સુચના – અનુરોધ

તમારી પાસે રહેલી લગ્નનીવાડી દેરાસરના હોલ મંદિરોની જગ્યા તથા મોટી મોટી જગ્યાઓમાં જયાં તમારા પોતાના સમાજના લોકો માટે કોઈપણ હોસ્પિટલ…