અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ.

અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ. ચાર જેટલા શ્ર્વાનોએ કરેલ હુમલામા ઘાયલ મોરને શ્ર્વાનોથી બચાવી…

સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ (42 Years) કોરોના સામે જંગ હાર્યા.

સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ (42 Years) કોરોના સામે જંગ હાર્યા અમદાવાદ હોસ્પિટલ મા થયુ સારવાર દરમિયાન અવસાન ડોકટર…

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી…

⭕ *ગુજરાતમાં નવા 675 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,368 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ 215,સુરત 201,વડોદરા 57,નવસારી 24,જામનગર 18,ગાંધીનગર 16,રાજકોટ-ભરૂચ-વલસાડ 15,બનાસકાંઠા-સુરેન્દ્રનગર 12,મહેસાણા 10,ખેડા-ભાવનગર 9,આણંદ 8,જૂનાગઢ 7,પંચમહાલ-સાબરકાંઠા 5,મોરબી 4,અરવલ્લી-કચ્છ-અમરેલી 3,પાટણ-મહીસાગર-બોટાદ-દાહોદ-છોટાઉદેપુર 2,નર્મદા-ગીર…

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠક સંપન્ન*

*પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે*:- ….. *બેટ દ્વારકાના વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની…

મુખ્ય સમાચાર. – ભાવિની નાયક.

યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ લેવાયો આ નિર્ણય. હવે પછીની તારીખો જાહેર કરાશે. ………………….. અનલોક…

અમદાવાદના ખોખરા સકઁલના રાધે મોલની ઘટના

અનુપમ પાસે બુચેશ્ર્વર મહાદેવ સકુંલ પાસે રહેતો ઘનશ્યામ મોયઁ નામ ના ૨૪ વષઁ નો યુવાન મોબાઈલ મા પબજી રમી રહ્યો…

*રાજ્યની યુનિવર્સિટીઓની પરિક્ષા તેમજ તા. ર જૂલાઇથી શરૂ થતી GTUની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી*

*દેશભરની રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા-સમાનતા જળવાઇ રહે તે માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારનો નિર્ણય* ………

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.

સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■ *નમસ્કાર… કાર્યકર્તા મિત્રો..* *રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી.સોશ્યલ મીડિયાના સંયોજકશ્રી હિરેનભાઈ જોશીની એક તમામ…