ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત..કેસ માં મોટા વધારાથી ચિંતા..

🔴 *કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૬/૩/૨૦૨૧) નવા કેસ:- ૯૫૪ ડીસ્ચાર્જ:-૭૦૩ મૃત્યુ:- ૨ *ગાંધીનગર શહેરમાં ઉછાળો સાથે આજે ૧૨ કોરોના…

અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસની ઘટના. રેલગાડીની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધનું મોત નીપજીયુ

અમદાવાદ: મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાથી શોટકટ મા જતા રેલગાડી ની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધ નું મોત નીપજીયુ પખવાડિયા…

ગુજરાત ATSનું સફળ ઓપરેશન. સુરતના કૃખ્યાત માથાભારે સજ્જુ કોઠારીની મુંબઈથી કરવામાં આવી ધરપકડ

અમદાવાદ: ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ સુરતના માથેભારે સજ્જુ ગેંગના મુખ્ય સૂત્રધારને ગુજરાત ATSએ મુંબઇથી ધરપકડ કરી છે. ગંભીર ગુનાઓને આચરતી આ…

સોમનાથ મંદિર મુદ્દે ઈર્ષાદ રશીદ નામના યુવકનો ભડકાઉ નિવેદન વાળો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યાની ઘટનાને બિરદાવતો નજરે પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૌલાનાની ઓળખ થઈ ગઈ છે,…

ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો

બ્રેકિંગ ન્યૂઝ: ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કર્ફયૂ અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રાત્રિ કર્ફયૂ સી.એમની કમિટીમાં લેવાયો…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોઈને DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.

DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય…

ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા

બ્રેકિંગ ન્યૂઝ ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા ચાર મહાનગરોમાં…

રાજ્યના મહાનગરોમાં વધી શકે છે કર્ક્સનો સમય, બેઠક બાદ સરકાર કરી શકે છે મોટી જાહેરાતઃ અહેવાલ

ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે…

કોરોનાના વધતા સંક્રમણને લઈ GCAએનો નિર્ણય: અમદાવાદમાં હવે પ્રેક્ષકો વિના રમાશે બાકીની T-20 મૅચ. ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં..

અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ…

આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

આજના મુખ્ય સમાચારો* 1️⃣6️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *સુરતમાં 15 લાખની લૂંટ* મહિધરપુરા હીરા બજાર નજીક ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે.…