કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટ*

*સલામ છે રેખાબેન જેવા સાહસિક યોધ્ધાને..કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ…

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ

*કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ. ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો* *કોરોનાની બિમારીમાં…

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર ૦૭૯ ૨૭૬૬૩૭૩૫ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સંપકૅ…

સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!

નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોના થી મોત ના આંકડા કેમ છુપાવે છે ? રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા…

સગીર વયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ.

તિલકવાડા તાલુકાના સાવલિયા ગામે સગીર વયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ. રાજપીપળા, તા 24 તિલકવાડા તાલુકાના સાવલિયા ગામે સગીર વયની કન્યાને…

મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ

મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ : રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે…

કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું .

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું .ઓક્સિજન લેવલ જળવાઇ રહે…

સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.

નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.…

નર્મદાના ઇન્ચાર્જ  જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું.

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે  કેટલાંક નિયંત્રણો લાધ્યા. નર્મદાના ઇન્ચાર્જ  જિલ્લા મેજીસ્ટ્રેટ…

જુમ્મા મસ્જિદમાં મોલવી સહિત 100 થી વધુ મુસ્લિમ સમાજના માણસો નમાજ પઢવા ભેગા થતા જાહેરનામા ભંગની ફરિયાદ.

રાજપીપળા વિસાવગાની જુમ્મા મસ્જિદમાં મોલવી સહિત 100 થી વધુ મુસ્લિમ સમાજના માણસો નમાજ પઢવા ભેગા થતા જાહેરનામા ભંગની ફરિયાદ.  રાજપીપળા,તા.…