ગુજરાત ભર ના ગોદામો ના ટાઁન્સપોટરો બે દિવસ થી કામ થી અડગા રહ્યા

અમદાવાદ ગુજરાત ભર ના ગોદામો ના ટાઁન્સપોટરો બે દિવસ થી કામ થી અડગા રહ્યા રાજ્ય ભર ના ૨૬૦ થી વધુ…

રાજપીપલા ખાતે વિશ્વ બ્રાહ્મણ દિવસ ઉજવાયો
ચોર્યાસીની વાડીમા લઘુરૂદ્ર, ભગવાન પરશુરામનું પૂજન, અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા

રાજપીપલા ખાતે વિશ્વ બ્રાહ્મણ દિવસ ઉજવાયો ચોર્યાસીની વાડીમા લઘુરૂદ્ર, ભગવાન પરશુરામનું પૂજન, અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા રાજપીપલા, તા 1 આજે…

રાજપીપળા દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેકરોડોના વીજબિલના ઉઘરાણા બાકી!

લો કરો વાત! રાજપીપળા દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેકરોડોના વીજબિલના ઉઘરાણા બાકી! ગ્રાહકોના ૧૪ કરોડ રૂપિયાના લાઈટ બિલ પેમેન્ટ બાકી!…

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિસ્વાર્થ ભાવની અનોખી સેવા

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિસ્વાર્થ ભાવની અનોખી સેવા કોરોના દર્દીના સગાઓ માટે…

દિલ્હીની કેજરીવાલ સરકારે દેશી અને વિદેશી દારૂની મોબાઈલ એપ અથવા વેબપોર્ટલ દ્વારા હોમ ડિલિવરીની મંજૂરી આપી

દિલ્હીની કેજરીવાલ સરકારે દેશી અને વિદેશી દારૂની મોબાઈલ એપ અથવા વેબપોર્ટલ દ્વારા હોમ ડિલિવરીની મંજૂરી આપી

ભાવનગર*
એમ્યુલન્સ-કાર વચ્ચે અકસ્માત સર્જાયો:1 નું મોત 4 ઘવાયા

*ભાવનગર* *એમ્યુલન્સ-કાર વચ્ચે અકસ્માત સર્જાયો:1 નું મોત 4 ઘવાયા* *ભાવનગર-તળાજા હાઈવે પર એમ્યુલન્સ-કાર વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ…

ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિની કરવામાં આવી બદલી. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા.

ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિની કરવામાં આવી બદલી. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા. ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિની…

ગરૂડેશ્વર તાલુકાનામીઠીવાવ
ગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામેઅલગ આલગ ઠેકાણે સગીર કન્યાનું અપહરણ કરી એક ઓરડી મા સાત દિવસ ગોંધી રાખી બળાત્કાર ની ચકચારી ઘટના
ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ

ગરૂડેશ્વર તાલુકાનામીઠીવાવગામની સીમમાં તથા અંકલેશ્વર મુકામેઅલગ આલગ ઠેકાણે સગીર કન્યાનું અપહરણ કરી એક ઓરડી મા સાત દિવસ ગોંધી રાખી બળાત્કાર…

ગાંધીનગર મહાનગરપાલિકા ના સફાઈ કામદારો માં હાજરી બાબતે અસંતોષની લાગણી.

ગાંધીનગર મહાનગરપાલિકા ના સફાઈ કામદારો માં હાજરી બાબતે અસંતોષની લાગણી. સેક્ટર 6 ખાતે સફાઈ કામદારો એકત્રિત થઈ રહ્યા છે.

અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.

અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.