કંપની ના શોરુમ ની લીફટ નો થયો અકસ્માત
લીફટ ના અકસ્માત મા એક તામિલ યુવક શિવા નામ ના ૫૦ વષઁ ના આધેડ નું થયું મોત

અમદાવાદ ના મણિનગર પોલિસ સ્ટેશન વિસ્તાર ના રાજદીપ હોન્ડા બાઈક શો રુમ ની ઘટના કંપની ના શોરુમ ની લીફટ નો…

મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજર થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ…

બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા

બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનું બહુ મહત્વ…

દિલ્હીના નેતા મનીષ સિસોદિયા નું ટ્વીટ

દિલ્હીના નેતા મનીષ સિસોદિયા નું ટ્વીટ કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ…

યોગા કોઈ ધર્મ નથી પરંતુ
જીવનશૈલી છે.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગાગુરૂ તરીકે…

ગાંધીનગર જિલ્લા માહિતીમાં સેવા આપી રહેલા શ્રી રતિલાલ આર. તૂરી ને અમદાવાદ ખાતે સંયુક્ત માહિતી નિયામક માં બઢતી મળી

ગાંધીનગર જિલ્લા માહિતીમાં સેવા આપી રહેલા શ્રી રતિલાલ આર. તૂરી ને અમદાવાદ ખાતે સંયુક્ત માહિતી નિયામક માં બઢતી મળી

આવતીકાલે સવારે 9.25 વાગ્યે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવશે

આવતીકાલે સવારે 9.25 વાગ્યે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવશે સુરત એરપોર્ટથી 10.30 વાગ્યે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપશે…

રાજકોટના નવા કલેકટરએ સંભાળ્યો ચાર્જ

રાજકોટના નવા કલેકટરએ સંભાળ્યો ચાર્જ નવા કલેકટર અરુણ મહેશ બાબુએ સંભાળ્યો ચાર્જ રાજકોટના વિકાસને અપાશે વેગ – કલેકટર એઇમ્સના પ્રોજેક્ટને…

શ્યામાપ્રસાદ મુખર્જીની
૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો

શ્યામાપ્રસાદ મુખર્જીની૬૭મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લા મા બલિદાન દિવસઉજવાયો રાજપીપલા સહિત નર્મદામાવૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યકમો યોજાયા બલીદાનને કારણે જ…


અમદાવાદ લાલદરવાજાની ઐતિહાસિક સિદીસૈયદ મસ્જિદ પાસે વર્ષો જૂનો તોતિંગ મોટું વૃક્ષ ધરાશાહી

**અમદાવાદ લાલદરવાજાની ઐતિહાસિક સિદીસૈયદ મસ્જિદ પાસે વર્ષો જૂનો તોતિંગ મોટું વૃક્ષ ધરાશાહી થયું દરગાહમાં થયેલ નુકસાન કોઈ જાનહાની નહિ