કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.
Related Posts
ભારતમાં હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો..
ભારતમાં હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો..કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર…
કોરોના સામે સતર્કતા અને સલામતીની જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતા કોમી એખલાસનું પ્રતિક એવા અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારના ઇકબાલભાઇને સલામ
અમદાવાદ: ભાઇ અને બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન. .રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન…
