કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.
Related Posts
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ, દેબોશ્રી ચૌધરી અને સંતોષ ગંગવારે મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ, દેબોશ્રી ચૌધરી અને સંતોષ ગંગવારે મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું
144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રા પહેલા જળયાત્રાને મળી મંજુરી 01 ગજરાજ, 05 ધજા અને 05 કળશ સાથે નિકળશે જળયાત્રા50થી…
આજે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ ભારતમાં આ ગ્રહણ 10 વાગ્યા પછી દેખાશે
આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ ઉત્તરભારતમાં ચંદ્ર, સૂર્યને 98.6 ટકા સુધી ઢાંકશે ઉત્તરભારતમાં સૂર્ય બંગડી જેવા આકારમાં દેખાશે આકૃતિ…
