કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.
Related Posts
જામનગરના ગુલાબ નગર ખાતે રૂપિયા ૧.૮૬ કરોડના ખર્ચે ૩૭ લાખ લીટરની ક્ષમતાના સમ્પ તથા અન્ય આનુસંગિક કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ
૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત ગુલાબ નગર ઇ.એસ.આર ખાતે હયાત ૨૭ લાખ લીટરની ક્ષમતાના ડેમેજ સમ્પના સ્થાને નવા ૩૭ લાખ…
મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસનું ઑપરેશન
નર્મદામા મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસનું…
*પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્યમાં આગામી ૯૬ કલાક સુધી ડ્રોન ઉડાડવા પર અને તા.૧૫-મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ*
*પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્યમાં આગામી ૯૬ કલાક સુધી ડ્રોન ઉડાડવા પર અને તા.૧૫-મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ* ગાંધીનગર,…
