કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.
Related Posts
અમદાવાદમાં CBIનો સપાટો
બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં CBIનો સપાટોબે મેડિકલ ઓફિસર ઝડપાયારૂ.3.50 લાખની લાંચ લેતા ઝડપાયાસેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે અધિકારી સકંજામાંCDSCO કચેરીનાં બે અધિકારી…
કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતરની સહાય યોજનાનો લાભ લેવા માટે તા.૩૧ ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકાશે
*જામનગર ખાતે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતરની સહાય યોજનાનો લાભ લેવા માટે તા.૩૧ ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકાશે* જામનગર: જામનગર…
*📍સરકારી કર્મચારીઓ આંદોલન કરે તો પગલા લેવાનો આદેશ*
*📍સરકારી કર્મચારીઓ આંદોલન કરે તો પગલા લેવાનો આદેશ* પડતર પ્રશ્નોને લઈ પેનડાઉન કાર્યક્રમને લઈને જાગી ગુજરાત સરકાર, સરકારે તમામ…
