કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.
Related Posts
*📌મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સુનાવણી*
*📌મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સુનાવણી* આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી પીડિત પક્ષે કોર્ટમાં જામીન ન આપવા…
* ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર*
*મુખ્ય સમાચાર* 🛑 *આપણે આતંકવાદ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે- પાકિસ્તાને કહ્યું* : પીએમ મોદીની ચેતવણીથી પાકિસ્તાન…
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવતજમાલપુર માં ધોળા દિવસે હત્યાનો બનાવજમાલપુર વૈશભા પાસે યુવકની હત્યા
