કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.
Related Posts
દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત
દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત ઘાયલોને 50 હજાર રૂપિયા અને ફ્રીમાં સારવારની સુવિધા આપવામાં આવશે: CM…
અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું
અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું મણિનગર રેલવે ફાટક થી ખોખરા પોલિસ સ્ટેશન…
*📌ભારે પવનના કારણે જૂનાગઢ રોપ-વે બંધ*
*📌ભારે પવનના કારણે જૂનાગઢ રોપ-વે બંધ* *પવનની ગતિ સામાન્ય થતા ફરી શરૂ કરાશે રોપ-વે
