કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.
Related Posts
મહિલા હોકીમાં ભારતે જીત મેળવી
આયર્લેન્ડને 1-0થી હરાવ્યું
મહિલા હોકીમાં ભારતે જીત મેળવી આયર્લેન્ડને 1-0થી હરાવ્યું
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો*
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો* જેટબ્લુ એરવેઝને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા ફ્લાઇટમાં સતત વિલંબ કરવા,…
કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામું
કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામુંઆગામી મહિને જાપાનને મળી શકે છે નવા…
