કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરનો પંખો તાર સાથે અથડાયો.

પટનામાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટના ટળી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરનો પંખો તાર સાથે અથડાયો, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.

સુરત રાજ્ય સરકાર દ્વારા પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે ACB ની તપાસ કરવાના આદેશ.

સુરત રાજ્ય સરકાર દ્વારા પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે ACB તપાસ કરવાના આપેલા આદેશ મામલોઆજે ડેપ્યુટી કમિશનર કેતન પટેલની…

સમસ્ત વિશ્વ COVID-19 મહામારીથી પીડિત છે, પણ કેટલાક લોકો આ કપરા સમયમાં પોતાના દેશને મદદરૂપ થવા માટે કઈક આગવું કરીને આગળ આવી રહ્યા છે

.ભારત તેમ જ વિશ્વના અનેક દેશોમાં આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો છે, તો…

“ગાંધી જંયતી” નિમિત્તે ઓનલાઇન વિવિધ સ્પર્ધા જેવુ આયોજન કરવામાં આવ્યું

તારીખઃ 7/10/2020 ના રોજ બેગમ એમ. બી. કાદરી ફાઉન્ડેશન સંચાલિત રાહે ખૈર ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ જમાલપુર ખમાસા માં આજ રોજ…

માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન

😭😭😭😭😭😭😭 ખુબજ દુઃખદ સમાચાર માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં…

*મહામારીથી ઝઝુમી રહેલા વિશ્વ માટે ઐતિહાસિક દિવસ* -રશિયાએ કોરોનાની રસી શોધી લીધી,આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી

રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે *-રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ…

અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપને અર્પણ કરી.

🇦🇹 📿 અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપ ને અર્પણ કરી 📿…

એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.

‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ…

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા આરોગ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું,

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ નું શોષણ થતું અટકાવવા સર્વ સમાજ સેના દ્વારા આરોગ્ય સચિવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું,