Category: સમાચાર
દુબઇ અને જર્મનીથી આવેલ પ્રવાસીઓને રાજપીપળાની આયુર્વેદિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા
નર્મદા જિલ્લામાં અગાઉના અન્ય પાંચ વ્યક્તિઓ મળી કુલ સાત વ્યક્તિઓ ને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા આયુર્વેદિક કોલેજની બોયઝ –ગર્લ્સ હોસ્ટેલ…
રવિવારે જનતા કરફ્યુ ને સફળ બનાવવા રાજપીપળા વાસીઓ.
શનિવાર રાતથી જ લોકો ઘરમાં પુરાઈ ગયા. લોકોએ જરૂરી સામાન એડવાન્સમાં ખરીદી લીધો લોકોએ રવિવારે બહારગામ જવાનો કાર્યક્રમ કેન્સલ કર્યો.…
રાજપીપળા થી 4 કિ.મી દુર ખામર ટર્નિંગ પોઈન્ટ પાસે કપાસ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત.
ઔરંગાબાદ થી રાજકોટ જતી ઓવરટેક કરવા જતી બાઈકને બચાવવા જતાં સ્ટેરીંગ કાબુ ગુમાવ્યો. ધાર પર ટેકરો હોવાથી 100 ફૂટ ઊંડા…
*કોરોના સામે જંગ આજે ભારતમાં છે ‘જનતા કર્ફ્યૂ સમગ્ર દેશ સૂમસામ છે* *આજે આખું ગુજરાતમાં થંભી ગયું જનજીવન જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યા છે લોકો. – વિનોદ મેઘાણી.
*કોરોનાના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત કુલ 347 લોકો ઝપેટમાં* બિહારના પટનામાં કોરોના વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું…
આજે વર્લ્ડ વોટર ડે જાણો આ દિવસ ની શરૂઆત ક્યારે અને કોણે કરી અને પાણી પીવાના ફાયદા . સ્વપ્નીલ આચાર્ય
આજે વર્લ્ડ વોટર ડે (22 માર્ચ)એ યુએનનો વાર્ષિક પાલન દિવસ છે જે ફ્રેશ પાણીના મહત્વને પ્રકાશિત કરે છે. આ દિવસનો…
એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં – દલપતભાઈ સાસીયા
એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે…
આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ…
રાજ્યના 43% જંગલ પૈકી નર્મદામાં 52% વૃક્ષો આચ્છાદિત જંગલોને પ્રવાસ-પર્યટન ના કેન્દ્રો બનાવાયા. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન…
નર્મદામાં ચકલીઓની સંખ્યા વધી, લોકજાગૃતિ ને કારણે ચકલીઓને સંખ્યામાં વધારો થયો.
નાંદોદ તાલુકાના નાનકડા તરસાલ ગામના પક્ષીપ્રેમી આદિવાસી બાબુભાઈ તડવીના આ નિધન પછી તેના માળાઓ સૂના પડ્યા, ઘટતી જતી ચકલીઓની સંખ્યા…
