અમદાવાદમાં કોરોના સંક્રમનના લીધે પોલીસે પાનના પાર્લર બંધ કરાવ્યા.
અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર…
ઇન્ડિયા ક્રાઇમ મિરર
અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર…
ગુમ થયેલ છે. તારીખ 12/7/20 સવારે 11 કલાકે. *મંજુલાબેન રમેશભાઈ શાહ.* કોઈને પણ મળે તો જાણ કરવા વિનંતી. દીપકભાઈ શાહ…
⭕ *24 કલાકમાં સુરત 287,અમદાવાદ 164,વડોદરા 74,જૂનાગઢ 46,ભાવનગર 40,રાજકોટ 34,અમરેલી 29,સુરેન્દ્રનગર 26,ગાંધીનગર 25,ખેડા-નવસારી 19,દાહોદ 16,ભરૂચ 15,જામનગર 13,બનાસકાંઠા-મહેસાણા 12,પાટણ 10,આણંદ-મોરબી 9,વલસાડ…
અમદાવાદના રીક્રીએશન,સાંસ્કૃતિક અને હેરીટેજ કમીટી ના ચેરમેન , એ.પી.એમ.સી. ના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય, નવા વાડજ…
લાખોના ખર્ચે વિકસાવેલ ઇકોટૂરિઝમ સેન્ટરતરીકે વીકસાવેલ સોલર ગામ જુનારાજ ગામમા બે વર્ષથી સોલાર લાઈટો બંધ છે બે વર્ષથી સોલાર પ્લેટો…
આજ રોજ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે ડભોડીયા હનુમાનજી મંદિર થી ટ્રસ્ટી શ્રી નવીનભાઈ ગજ્જર તથા અન્ય ટ્રસ્ટી અને પૂજારી દ્વારા…
સુરતવાસીઓને મહારાષ્ટ્ર તેમજ નવી દિલ્હીની મુસાફરી કરવાનું હાલપૂરતું ટાળવા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. સુરતના જે નાગરિકો દિલ્હી, મહારાષ્ટ્ર…
શોખ તો જુઓ: મહારાષ્ટ્રના આ ભાઈએ 3 લાખ રૂપિયાનું સોનાનું માસ્ક બનાવડાવ્યું.
NEWS જામનગર* આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર કલેકટર ઓફીસ પહોંચ્યા. બેઠકનો દોર થયો શરૂ. કોવિડ19 હોસ્પિટલની લઇ શકે છે મુલાકાત.
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ. તેમજ પાનના ગલ્લા પર જાહેરમાં કોઈ રાહત થશે…