એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવ્યો.

આજ રોજ એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવેલ છે.. ખુબ ખુબ અભિનંદન 💐💐

⭕ *ગુજરાતમાં નવા 915 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,749 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 291,અમદાવાદ 167,વડોદરા 76,ભાવનગર 45,સુરેન્દ્રનગર 31,ભરૂચ 28,ગાંધીનગર 26,જૂનાગઢ 25,રાજકોટ 24,બનાસકાંઠા-મહેસાણા 21,દાહોદ 19,જામનગર 18,ખેડા 15,વલસાડ 14,આણંદ-નવસારી 10,મહીસાગર-પાટણ 9,પંચમહાલ-સાબરકાંઠા…

નર્મદામાં વધતા જતા કોરોના ના સંક્રમણ માટે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જવાબદાર !.

સરકારી કચેરીમા લોકડાઉનના નિયમોની ઐસી કી તૈસી !. રાજપીપળા વીજ કંપની ઉપર લાઈટ બિલો માટે આવેલા ગ્રાહકોની જોરદાર ભીડ: વીજ…

હવે જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર. IMA કોર કમિટીની બેઠકમાં નિર્ણય.

જામનગર: જામનગર જિલ્લામાં વધતા જતા કોરોનના કેસને ધ્યાનમાં લઈ હવે ખાનગી તબીબો પણ આ રોગની સારવાર કરશે. આ માટે તાજેતરમાં…

અમદાવાદમા વધુ એક કોર્પોરેટર કોરોના થી સંકઁમિત. ખોખરા વોડઁના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના માતા, પતિ અને પુત્ર પણ કોરોના સંકઁમિત થતા કવોરન્ટાઈન.

*અમદાવાદમા વધુ એક કોર્પોરેટર કોરોના થી સંકઁમિત. ખોખરા વોડઁના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના માતા, પતિ અને પુત્ર…

સહકારી ક્ષેત્રના નર્મદા જિલ્લાના આગેવાન નર્મદા સુગર અને ભરૂચ દુધધારાના ચેરમેનનુ ગામડે ગામડે સ્વાગત. નર્મદા સુગરની ચૂંટણી ગમે ત્યારે યોજાય તે માટે તૈયાર – ઘનશ્યામ પટેલ.

કોરોનાની મહામારીને આગળ ધરી વિરોધી જુથ નર્મદા સુગરની ચૂંટણી ટલ્લે ચઢાવવા વિરોધ કરી રહ્યા છે. સુગર ચેરમેન કહે છે.ચૂંટણીઓ યોજવા…

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ ચાર પોઝિટિવ કેસ આવતા ફફડાટ. સાજા થયેલા ૧ દર્દીને આજે રજા અપાઇ.

આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ ૨ દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ…

રાજપીપળામા બીજે દિવસે વધુ બે કોરાના પોઝીટેવ આવતા આજે બીજે દીવસે રાજપીપળા સજજડબંધ રહયુ.

આજે ૧૦૦ટકા જનતા કરફયુનો માહોલ બપો રે બે વાગ્યા પછી રાજપીપળાનાબજારો દુકાનો સ્વયંભૂ બંધ રહયા. સેલંબાનાબજારો પણ આજથી સ્વયંભૂ બંધ…

“નેપાળના P. M. કે. પી. શર્મા ઓલીને ઠપકો” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

જયારે જયારે સત્તા મેળવવી હોય કે સત્તા જવાની બીક હોય ત્યારે ભગવાન શ્રી.રામનુ કે એમના મંદિરનું શરણ લેવુ એ ભારતની…

ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને ક્યાં 12 મહત્વના ફાયદા થાય છે.?

*ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને 12 મહત્વના ફાયદા થાય છે તે પણ મફતમાં* *ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ…