રાજપીપળામા બીજે દિવસે વધુ બે કોરાના પોઝીટેવ આવતા આજે બીજે દીવસે રાજપીપળા સજજડબંધ રહયુ.

આજે ૧૦૦ટકા જનતા કરફયુનો માહોલ

બપો રે બે વાગ્યા પછી રાજપીપળાનાબજારો દુકાનો સ્વયંભૂ બંધ રહયા.

સેલંબાનાબજારો પણ આજથી સ્વયંભૂ બંધ રહ્યા
બપોરે ૨ વાગ્યા બાદ મોટાભાગના વેપારીઓએ દુકાનો બંધ રાખ્યા

રાજપીપળા,તા.૧૪

રાજપીપળામા બીજે દિવસે વધુ બે કોરાના પોઝીટેવ આવતા આજે બીજે દીવસે રાજપીપળા સજ્જડ બંધ રહયા હતા, જેને કારણે
આજે રાજપીપળામાઆજે ૧૦ ટકા જનતા કરફયુનો માહોલ રચાયો હતો.બપોરે બે વાગ્યા પછી રાજપીપળાના બજારો દુકાનાસ્વયંભૂ બંધ રહ્યા. સેલંબાનાબજારો પણ આજથી સ્વયંભૂ બંધ રહયા હતા.
રાજપીપળામા કોરોનાના વધતા જતા કેસોને પગલે રાજપીપળા સમસ્ત વેપારી એસોસિયેશન દ્વારા બપોર પછીરજપીપળાના
બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેના અનુસંધાને આજે રાજપીપળાના તમામદુકાનો સવારે ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી
ખુલ્લા રહયા હતા, ત્યારબાદ બે વાગ્યા પછી બપોરે વેપારીઓએ સ્વયંભુ દુકાનો બંધ રાખતા રાજપીપળામાં બપોર પછી જનતા
કરફયુજેવો માહોલ રચાયો હતો.જોકે આજે બીજા દીવસે તમામ દુકાનો બંધ રહી હતી

રાજપીપળાના વેપારીઓના જણાવ્યા અનુસાર રાજપીપળા શહેર તથા ગ્રામ્યવિસ્તારમાં હાલમા કોરોના મહામારીની પરિસ્થિતિ
ધ્યાને લેતા કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ સોમવારથી રાજપીપળાનાતમામ વેપારીમિત્રો તેમજ સમસ્ત ગ્રાહકવર્ગની
તંદુરસ્તી સ્વાથ્ય જળવાય તે માટે સમસ્ત વેપારી એસોસિયેશન દ્વારા સવારે ૭વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી બજારો ચાલુ
રાખવાનોવેપારીઓએ સામૂહિકનિર્ણય લીધો હતો.જેમા અનાજ કરિયાણાના વેપારીઓ ,વિધિવેપારી મંડળ, સુવર્ણકાળના સોની
વેપારી, કાપડ એસોસિએશન,ફુટ એન્ડ શાકમાર્કેટના વેપારીઓ, વાળદ અસોસિએશન,પાનગલ્લા ઘટેલના સર્વે વેપારીભાઈ
ઓએ સામૂહિકનિર્ણય લઇ રાજપીપળા મા કોરોનાના વધતા જતા કેસો અને સંક્રમણ ઘટાડવા માટે વેપારીઓએ કરતા સ્વયંભુ
બજારો બંધ રાખ્યા હતા.

રાજપીપળા અને આજુબાજુના ગામડાઓમા કોરોનાનાદિનપ્રતિદીન કેસો વધતા જતા હોઇ અને ગ્રાહકો રાજપીપળામા માસ્કગર અને કોઇ પણ જાતના પીકોરશન કે સોસીયલ ડીસ્ટસ રાખ્યા વગર લોકો દુકાને ખરીદી કરવા ટોળામાં દોડી આવતા હોઈ
વેપારીઓ પણ ફફડી ઉઠયા છે અને રાજપીપળાના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હોવાથી બપોર પછી દુકાનો બંધ રાખવાનાનિર્ણયને
આવકાર્યોહતો.

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા