भदोही । देश का सबसे बड़े ब्राह्मण समाज का संगठन अखिल ब्राह्मण विकास प्रतिष्ठान.

भारत संगठन का मोढ चौराहे, भदोही मे ब्राह्मण सम्मेलन का भव्य कार्यक्रम संपन्न हुआ । संगठन के राष्ट्रीय अध्यक्ष ब्राह्मण…

મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની માહિતી VHP દ્વારા લેવડાવાવ્યો એક્શન.

મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની માહિતી VHP દ્વારા લેવડાવાવ્યો એક્શન. VHPના અગ્રણી દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ એક્શનમાં મોટી…

*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર* માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ

*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર* માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ ઓછામાં ઓછો એક હજાર…

*20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જટિલ અને જોખમી ઓપરેશનને પાર પાડતા અમદાવાદ સિવિલના તબીબો* વાંચો…

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની મશીનરી અને તબીબોના સહિયારા પ્રયાસોથી નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના…

*ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210.

⭕ *ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210,વડોદરા 82,રાજકોટ 59,જૂનાગઢ…

અમદાવાદ… નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી PM સાથે મુલાકાત….

દિલ્લી ખાતે સી.આર.પાટીલે કરી PM મોદી સાથે મુલાકાત… રાજ્યના સંગઠનને મજબૂત બનાવની પાટીલે PMને આપી ખાતરી…. PMએ પાટીલને પ્રમુખ માટે…

રાજપીપળા શાકમાર્કેટમાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવતા આજથી હોલસેલ શાકમાર્કટને તાળા માર્યા.

હોલેસલશાક માર્કેટને ચાર દિવસ બંધ રખાયો. પણ બાજુમા જ શાકમાર્કેટનો શંભુ મેળો કરાતા શાકમાર્કેટમાં હકડેઠઠ ભીડ વચ્ચે સોશિયલ ડીસ્ટેસના ધજાગરા…

*સૌથી મોટા સમાચાર* *રાજકોટમાં આ વર્ષે નહીં યોજાય લોકમેળો.*

*50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા* *સૌરાષ્ટ્રમાં લોકમેળા નું છે આગવું મહત્વ* *શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં…

નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.

નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે.…