અમદાવાદના મંદિર-મસ્જિદોમાં પણ કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા.

કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ…

ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મુદ્દે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી કર્યા ઘણા ખુલાસા.

અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે,…

ઓગસ્ટથી બદલાઇ જશે કાર ઇન્શ્યોરન્સ ના નિયમો*

અમદાવાદ ભારતીય વીમા વિનિયામક વિકાસ પ્રાધિકરણ મોટર થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ એક ઓગસ્ટથી ઇન્શ્યોરન્સ સાથે સંબંધિત નિયમમાં બદલાવ…

બત્રીસ લક્ષણો ધરાવતો કોરોના વાયરસ માથાથી શરૂ કરી પગના અંગૂઠા સુધી શરીરના તમામ અંગો ને નુકસાન કરે છે…..

એસિમ્ટેમેટીક કોરોના પોઝીટીવ પેશન્ટ એટલે ..કે જેમા દર્દીમા કોઈપણ પ્રકારનુ લક્ષણ જોવા મલતુ નથી………. પરંતુ , સામાન્ય રીતે કોરોના દર્દીને…

રક્ષાબંધનમાં સ્પીડ પોસ્ટથી બહેનો વિદેશમાં વસતા ભાઈને રાખડી મોકલી શકશે

રક્ષાબંધનમાં સ્પીડ પોસ્ટથી બહેનો વિદેશમાં વસતા ભાઈને રાખડી મોકલી શકશે તમામ પોસ્ટ ઓફિસ ઉપર રાખડી માટેના અલાયદા કાઉન્ટર કાર્યરત કરાયા…

⭕ *ગુજરાતમાં નવા 1068 પોઝિટિવ કેસ નોંધાયા,26 લોકોનાં મોત ,872 લોકો ડિસ્ચાર્જ

⭕ *24 કલાકમાં સુરત 309,અમદાવાદ 176,વડોદરા 92,રાજકોટ 59,ભાવનગર 39,ભરૂચ 30,જૂનાગઢ 28,ગાંધીનગર-અમરેલી-બનાસકાંઠા 26,સુરેન્દ્રનગર 25,કચ્છ-મહેસાણા 22,પાટણ 20,ગીર સોમનાથ-નવસારી 19,દાહોદ-વલસાડ 18,જામનગર 12,આણંદ-તાપી 10,નર્મદા-સાબરકાંઠા…