અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.
Related Posts
દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ જાહેર.
દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ જાહેર… શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે વીકેન્ડ કર્ફ્યૂ… કોરોનાના…
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા દેવભૂમિ ઉત્તરાખંડમાં થયેલ હોનારતમાં ચામોલીમાં મોટું નુકસાન થયું હતું. પાણીના…
*પાલિકા વિસ્તારોમાં રેલ્વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ ફાળવતા-રૂપાણી*
રાજકોટ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં રાજયની ૨૦ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર ૧૬ રેલ્વે ઓવર…