અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.
Related Posts
બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી
નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરી બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી રાજપીપલા,…
ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે ફરિયાદ
મુંબઇ પોલીસમાં ફરિયાદ થતાં ચકચાર મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક આપઘાત કેસમાં મુંબઇ પોલીસમાં નોંધાઇ ફરિયાદ દમણ-દીવ પ્રશાસક પ્રફુલ…
*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ*
*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
