અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.
Related Posts
ગુજરાતમાં લાંબા સમયે શિક્ષકોને ભણતરને લગતું કામ સોંપાયું.
અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને…
અંબાજીમાં અનોખા સમૂહલગ્ન.હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો.
અંબાજીમાં હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સૌ પ્રથમવાર ૩૫ થી ૧૦૦ વર્ષની ઉંમરના ૮૦૨ યુગલો એક…
जामनगर LCB ने 50 हजार की लूंट मामले 2 को किया गिरफ्तार।
जामनगर LCB ने नागरपरा में हुई 50 हजार की लूंट मामले 2 को किया गिरफ्तार।
