અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.
Related Posts
ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતાં ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય
*ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતાં ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય* અમદાવાદ: પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ…
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી* ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભુપેન્દ્ર પટેલે…
નારણપુરા વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવાર બ્રિંદાબેન સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે .
નારણપુરા વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવાર બ્રિંદાબેન સુરતી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે . તેઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ના પહેલા…
