અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.
Related Posts
ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય ૦૦૦૦ ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી, એડવાન્સ રિસર્ચ…
નર્મદા જિલ્લામાં આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરી ના રેકોર્ડ સાથે 52કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો
બ્રેકીંગ નર્મદા નર્મદા જિલ્લામાં આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરી ના રેકોર્ડ સાથે 52કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો RTPCR…
કોરોના કેસ વધતા રાજપીપલા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા કોરોના કેસ વધતા રાજપીપલા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ : આજ થી રાજપીપળા ત્રણ દિવસ માટે સજ્જડ…
