અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.
Related Posts
અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ.
અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ. સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરતા અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલે અમદાવાદ: આઝાદીના અમૃત…
ગુજરાત બોર્ડના ધો.10ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર
માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી થઈ
ગુજરાત બોર્ડના ધો.10ના વિદ્યાર્થી માટે મોટા સમાચારમાર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી થઈ ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મુલ્યાંકનવિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક…
નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની જાહેરાત.. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલ શનિવાર 21 નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુનો અમલ
રાજ્ય સરકારનો કોરોના સંક્રમણ મહાનગરોમાં વ્યાપક થતું અટકાવવા આગોતરા પગલાં અને તકેદારી રૂપે મહત્વપૂર્ણ નિર્ણય. નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની…
