Category: સમાચાર
અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.
અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો…
માં અંબાના ડિજિટલ દર્શન,6 દિવસમાં 29.50 લાખ શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માં અંબેના દર્શન કર્યા.
અંબાજી (રાકેશ શર્મા) હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના કહેર ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર ધાર્મિક મેળાવડા જેવા વિવિધ કાર્યક્રમોને સરકાર…
બનાસકાંઠા: આજે છે ભાદરવી પૂર્ણિમા. આજે પણ અંબાજી મંદિર ભક્તો માટે બંદ રાખવામાં આવ્યું.
અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3…
વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી.
હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે સીધો જંગ અન્ય ઉમેદવારોને પણ જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કરે…
દેશપ્રેમી મગરોનું બલિદાન વયોવૃધ્ધ મગરની વિદાય સ્પીચ…
દેશપ્રેમી મગરોનું બલિદાન વયોવૃધ્ધ મગરની વિદાય સ્પીચ… નમામિ દેવી નર્મદે…. (બધા મગરો પણ સામો જયધોષ કરે છે) આ પુણ્ય સલિલ…
કાગડા ને વાસ નાખવા મા વૈજ્ઞાનિક કારણ *શ્રાદ્ધ શા માટે કરવાનું ?*
કાગડા ને વાસ નાખવા મા વૈજ્ઞાનિક કારણ *શ્રાદ્ધ શા માટે કરવાનું ?* શુ આપણા ઋષિઓ પાગલ હતા ? કે કાગડા…
ચેમ્બરની ચૂંટણીના મુદ્દે ઉમેદવાર કૈલાસ ગઢવીની PIL પણ રીટમાં રૂપાંતરિત કરાઈ, આજે સુનાવણી.
અમિત લાલચંદ શાહ અને કૈલાસદાન ગઢવીએ કોરોનામા ચેમ્બરની ચૂંટણી યોજવા અંતર્ગત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી વિવાદો વચ્ચે ચેમ્બરની ચૂંટણી માટેની…
વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી.
હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે સીધો જંગ અન્ય ઉમેદવારોને પણ જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કરે…
ચેમ્બરની ચૂંટણીના મુદ્દે ઉમેદવાર કૈલાસ ગઢવીની PIL પણ રીટમાં રૂપાંતરિત કરાઈ, આજે સુનાવણી.
અમિત લાલચંદ શાહ અને કૈલાસદાન ગઢવીએ કોરોનામા ચેમ્બરની ચૂંટણી યોજવા અંતર્ગત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી વિવાદો વચ્ચે ચેમ્બરની ચૂંટણી માટેની…
