નર્મદા જિલ્લો સ્વયંભૂ બંધ રાખ્યો છે ત્યારે એકમાત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું છે ? લોકોમાં ચર્ચા તો પ્રશ્ન.

કોરોના સંક્રમણની ચેન તોડવાની 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન આંખો નર્મદા જિલ્લો સ્વયંભૂ બંધ રાખ્યો છે ત્યારે એકમાત્ર સ્ટેચ્યુ ઓફ…

કોર્પોરેશનના અધિકારીઓના જુઠ્ઠાણા

કોર્પોરેશનના અધિકારીઓના જુઠ્ઠાણા બેડ ખાલી હોવા છતા AMC હોસ્પિટલમા દર્દીને દાખલ નથી કરાતા LG મા 200 બેડની વ્યવસ્થા સામે માત્ર…

સરકારની જાહેરાત છતાં અમૂલ પાર્લરમાં નથી મળી રહ્યા 1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક

સરકારની જાહેરાત છતાં અમૂલ પાર્લરમાં નથી મળી રહ્યા 1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક

આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાજી કોરોના પોઝિટિવ થયેલ છે..

આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાજી કોરોના પોઝિટિવ થયેલ છે..હાલમાં હોમ આઇસોલેશન માં છે અને જરૂરી…

રાજ્યના પૂર્વ સીએમ (બાપુ)ની અનોખી માનવીય ઓફર…મારી બંને સંસ્થામાં કોવિડ હોસ્પિટલ બનાવી દો…

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)એ પણ મદદનો હાથ લંબાવ્યો છે. શંકરસિંહ વાઘેલાએ…

કોરોના ગાઈડ લાઈનના અમલ સાથે ઘરમાં રહીને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરીએ : સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી

કોરોના ગાઈડ લાઈનના અમલ સાથે ઘરમાં રહીને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરીએ : સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી…

કોવિડ-19 દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવામાં આવ્યું.

કોવિડ-19 દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવામાં આવ્યું. અમદાવાદ: અમદાવાદ શહેરમાં…

ભારતમાં ત્રીજી વેક્સિનને મંજૂરી…

ભારતમાં ત્રીજી વેક્સિનને મંજૂરી… રશિયાની સ્પુતનિક વી રસીની ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી હોવાના અહેવાલ

કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના ખાલી બેડ મામલે જુઠ્ઠાણા સામે આવ્યા

અમદાવાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના ખાલી બેડ મામલે જુઠ્ઠાણા સામે આવ્યા શહેરની હોસ્પિટલોમા ખાલી બેડ ન હોવાની હકિકત સામે આવી કોર્પોરેશનના…

 નર્મદા જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેન્ટરોની સંખ્યામાં વધારો.  કુલ-૨૦ થી ૨૧ જેટલા કેન્દ્રો કાર્યરત કરવાનું હાથ ધરાયેલું આયોજન.

નર્મદા જિલ્લામાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી વધુ સઘન બનાવવા તંત્ર ચિંતિત બન્યુ. નર્મદા જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેન્ટરોની…