ભારતના દિગ્ગજ સ્પ્રિન્ટર રહેલા મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોનાથી નિધન થયું,

ભારતના દિગ્ગજ સ્પ્રિન્ટર રહેલા મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોનાથી નિધન થયું, મિલ્ખા સિંહની તબિયત સુધારા પર.

પાંચ પીએસઆઇ ની આંતરિક બદલી

નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો પાંચ પીએસઆઇ ની આંતરિક બદલી રાજપીપલા, તા 13 નર્મદાજિલ્લા પોલીસ વડાએ પીએસઆઇનો…

અમદાવાદમાં વધુ એક વેપારીને ફસાવવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે PSI જે.કે.બ્રહ્મભટ્ટની કરી ધરપકડ

અમદાવાદમાં વધુ એક વેપારીને ફસાવવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે PSI જે.કે.બ્રહ્મભટ્ટની કરી ધરપકડ▪️એક હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 7 આરોપીની કરાઈ ધરપકડ

લેઉઆ કે કડવા નહીં, હવેથી પાટીદાર જ લખાશે, નરેશ પટેલ

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોથી લઇને સામાજિક લોકો પણ સક્રિય થઇ ગયા છે.…

ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી

ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી, જાતે ફોટા સોસીયલ મીડિયામાં શેર કરતા વિવાદ થયો. કોંગ્રેસે કચ્છ ડીડીઓને…

કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે*

*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે* *આજે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં…

રસીકરણ અવરનેસ માટે ડો. અજયસિંહ જાડેજા અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું

ભાવનગરની ગાંધી મહિલા કોલેજ ખાતે રસીકરણ અભિયાન રથ દ્વારા વિદ્યાર્થીઓમાં રસી પ્રત્યેની જાગૃતિ આપવામાં આવી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ તેમજ…

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા કોરોના ના…

નર્મદામા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-(N.F.S.A.) હેઠળ અગ્રતા પ્રાપ્ત રેશનકાર્ડ ધરાવતા અંદાજે ૯૯ હજાર જેટલા કુટુંબોને આવરી લેવાશે

નર્મદામા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-(N.F.S.A.) હેઠળ અગ્રતા પ્રાપ્ત રેશનકાર્ડ ધરાવતા અંદાજે ૯૯ હજાર જેટલા કુટુંબોને આવરી લેવાશે નર્મદા જિલ્લામાં બાંધકામ…

અમદાવાદ ગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન

અમદાવાદગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન અમૃતભાઈ કડીવાલાનુ થયુ નિધન કડીવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પુર્વ સંઘચાલક રહી ચુક્યા છે