રાજપીપળા ખાતે 71 રૂ. કરોડના ખર્ચે પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

રાજપીપળા ખાતે 71 રૂ. કરોડના ખર્ચે રાજપીપળામાં પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું. રસ્તો ગુણવત્તાવાળો ટકાઉ બને તેવી કોન્ટ્રાક્ટરને સાંસદ મનસુખ…

કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે.

જામનગર કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે…

કલેક્ટર નર્મદા-રાજપીપલાના અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવીહતી.

રાજપીપલા ખાતે કલેક્ટર નર્મદાના અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવી…

સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

નર્મદા બ્રેકીંગ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી નર્મદા જિલ્લા નો જે સ્ટાફ…

વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા દ્વારા સંબોધન કર્યું.

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં મહામારી ગંભીર પરિસ્થિતિ તરફ પ્રયાણ કરી ચૂકી છે. રાજ્યમાં રોજ હજારો કેસ નોંધાય છે અને મોતની…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટે થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિથી માહિતગાર કરતા નગરપતિશ્રીઓ

*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટે થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિથી માહિતગાર કરતા નગરપતિશ્રીઓ* ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ…

જામનગર શહેર ભાજપ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી

*જામનગર શહેર ભાજપ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી* જામનગર: ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર દ્વારા…

ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં થઈ પિટિશન.

ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં થઈ પિટિશન.. અમદાવાદ: બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં દાખલ થઈ પિટિશન.. પ્રદેશ અધ્યક્ષ…

સાંસદ મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખ્યો

બ્રેકીંગ નર્મદા : સાંસદ મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખ્યો રાજપીપલા સિવિલ હોસ્પિટલ સહીત અનેક હોસ્પિટલોમાં ડૉક્ટર, નર્સ…

કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ : ઇન્જેકશનના કાળા બજારી પર કાર્યવાહી કરવાનો દાવો, લોકડાઉન…