નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન

નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન નર્મદાના ડેડીયાપાડા,બારખાડી, કમોદીયા,ઝરવાણી જેવા ડુંગર વિસ્તારમા ડુંગરીપાનાનુ…

રાજ્ય સરકારના સીપ્લેનના ભાડા પેટે છલાખ ચુક્વવાના બાકી છે!

રાજ્ય સરકારના સીપ્લેનના ભાડા પેટે છલાખ ચુક્વવાના બાકી છે! બાકી નીકળતો ૪૭ લાખરૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવાકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યસિંધિયાએ…

“ નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી મહિલાઓને ભોજન પીરસવાની સાથે સ્વરોજગારી માટે હાથલારી-સિલાઇ મશીન કિટ્સના લાભોનું કરાયું વિતરણ

રાજ્યના મંત્રી સૌરભભાઇ પટેલ, પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ અને મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે નર્મદા જિલ્લા વહિવટીતંત્રનો “નોંધારાનો આધાર” પ્રોજેક્ટને આવકાર…

ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જામનગર ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે જામનગરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક બની શિક્ષા અર્પી શિક્ષક દિવસની ઉજવણી કરવાનો અનેરો પ્રયાસ…

ડૉ.કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચી SC/ST સંસદીય કલ્યાણ સમિતિ ટીમ

અમદાવાદ: અનુસૂચિત જાતિ/ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ સોલંકીના સતત છઠ્ઠી વખતના કાર્યકાળ દરમિયાન અનુસૂચિત જાતિ/ અનુ.જનજાતિ સંસદીય…

રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન

રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન રાજપીપલા, તા.4 રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લા ઓમા આવતીકાલે5મીએસાચા આદિવાસી અધિકાર બચાવ…

કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.

અમદાવાદ કોરોના ની મહામારી બાદ કાર જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. આ મહામારી પછી ઓટો સેક્ટરનો ગ્રોથ ખુબજ સારો રહ્યો…

પોઇચા ખાતેગૌવંશ આધારીત જૈવિકખેતી કરવા અંગે તાલીમ અપાઈ

સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએઆપ્યું માર્ગદર્શન રાજપીપલા, તા3 સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ પોઇચા…

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.

જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે…

કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામું

કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામુંઆગામી મહિને જાપાનને મળી શકે છે નવા…