તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત સજાગ અને સુસજ્જ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

*તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત સજાગ અને સુસજ્જ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી*——————- *’ઝીરો કેઝ્યુઅલટી’ના સંકલ્પ સાથે વહીવટીતંત્રને સ્ટેન્ડ-ટુ રહેવાના…

અમદાવાદમાં CBIનો સપાટો

બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં CBIનો સપાટોબે મેડિકલ ઓફિસર ઝડપાયારૂ.3.50 લાખની લાંચ લેતા ઝડપાયાસેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે અધિકારી સકંજામાંCDSCO કચેરીનાં બે અધિકારી…

18થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શિડયૂલ અપાઇ ગયાં છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે

અત્યાર સુધીમાં કુલ 1,50,21,292 (dashboard.cowin.gov.in પ્રમાણે, 15 મે સવારે 10 વાગ્યા સુધીના આંકડા) લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો…

વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે

વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે માટે વીજળી ગુલ થાય એ પહેલા હોસ્પિટલમાં સરકાર જનરેટરની વ્યવસ્થા કરી રાખે નહીંતર…

મૃતદેહ ને સાચવી શકાય તે માટે કોલ્ડ સ્ટોરેજ તથા સ્મશાન ગૃહમા ગાર્ડન અને બેઠક વ્યવસ્થા નું પણ આયોજન

વિશેષ સ્ટોરી સમાચાર નો પડઘો : રાજપીપલાના સ્મશાન ગૃહના ગેસ આધારિતબે આધુનિક સગડીના પ્રોજેક્ટ નો પ્રારંભ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ…

સ્ટીરોઇડના વધારે પડતા ઉપયોગને કારણે મ્યુકોરમાઈકોસિસ થવાનો ખતરો વધારે

સ્ટીરોઇડના વધારે પડતા ઉપયોગને કારણે મ્યુકોરમાઈકોસિસ થવાનો ખતરો વધારે, સ્ટીરોઇડનો દુરુપયોગ રોકવો જરૂરી: AIIMS

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ અજીત મિલ ચોકી થી હાટકેસવર સકઁલ…

નર્મદાડેમ પર પ્રિ-મોન્સુન
કામગીરીનો પ્રારંભ કરાયો

બ્રેકીંગ ન્યૂઝ : નર્મદાડેમ પર પ્રિ-મોન્સુનકામગીરીનો પ્રારંભ કર ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગકરવામાં આવી રહ્યું છે.…

જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ કરાઈ

જામનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના પ્રવેશને લઈ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ…

જી. જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રૂ. 73 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી.

*જી. જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રૂ. 73 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી.* જામનગર: – હાલ…