અમદાવાદમાં AMC ના તંત્ર એ વષોઁ પહેલા ડાકોરના પદયાત્રીઓના વિસામા માટે વાવેલા ઘાટદાર વૃક્ષોની માર્ગ પહોળો કરવાના બહાને કાપવાની વણથંભી શરુઆત કરી.
અમદાવાદ: જય રણછોડ ભકિતપથ તરીકે સાતેક કરોડના ખચેઁ તૈયાર કરેલા માર્ગ પરથી ડાકોર જતા પદયાત્રીઓ વૃક્ષોના શીતળ છાંયડામાં વિશ્રામ કરવા…
