*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
Related Posts
દાંડીથી દિલ્હી સુધીની એનસીસી મોટરસાયકલ રેલીને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીએનએ ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર…
ગાંધીનગરમાં માહિતી કચેરી ખાતે “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા
ગાંધીનગરમાં માહિતી કચેરી ખાતે “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા ગાંધીનગર, સંજીવ રાજપૂત: સવારે 11.00 કલાકે…
જો ચેમ્બરની ચૂંટણી થઇ શકતી હોય, તો અમદાવાદ કેમિસ્ટ એસોસીએશનની કેમ નહીં? મેડીકલ સ્ટોર ધારકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો.
કેમિસ્ટ એસોસિયનનું ઇલેક્શન ૨૮મી માર્ચ હતું પરંતુ લોક ડાઉન ને કારણે સ્થગિત કરાયું અમદાવાદમાં ધમધમતી 2700થી વધુ મેડીકલ સ્ટોરના પ્રશ્નોની…
