*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
Related Posts
કોરોનાનો કહેર: અમદાવાદની ઓળખ રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે.
ભાડેથી દુકાન ચલાવતા વેપારીઓને ત્રણ મહિનામાં એક રૂપિયાની પણ આવક થઇ નથી ત્યારે ભાડું ચડતું જાય છે હજુ કેટલા દિવસ…
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 8 સપ્ટેમ્બરે ટોક્યોમાં ભારત-જાપાન મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે જીએનએ અમદાવાદ: સંરક્ષણ મંત્રી શ્રી…
*રાજકોટ પોલીસ ભાજપની ઢોલકી બનવાને બદલે પ્રજાલક્ષી કામગીરી કરે તો સારું : ઇન્દ્રનીલ રાજગુરુ*
*રાજકોટ પોલીસ ભાજપની ઢોલકી બનવાને બદલે પ્રજાલક્ષી કામગીરી કરે તો સારું : ઇન્દ્રનીલ રાજગુરુ* -પોલીસ તંત્રએ પોતાની કામગીરીના ગુણગાન…
