*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
Related Posts
*જામનગરના ઐતિહાસિક પ્રવાસન સ્થળ લાખોટા મ્યુઝિયમની મુલાકાત લેતા 79 વિધાનસભાના ધારાસભ્ય*
*જામનગરના ઐતિહાસિક પ્રવાસન સ્થળ લાખોટા મ્યુઝિયમની મુલાકાત લેતા 79 વિધાનસભાના ધારાસભ્ય* જીએનએ જામનગર : ભારતીય જનતા પાર્ટીના વિકાસતીર્થ…
*Banaskantha News : * BSF એ એક પાકિસ્તાની ઘુસણખોર ને નળાબેટ પાસે પકડ્યો*
પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું..
*પાલેજ બ્રેકીંગ…* પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું.. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની વધુ…
