*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
Related Posts
*જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું*
*જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું* જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક…
*📍કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠક પર નામ જાહેર*
*📍કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠક પર નામ જાહેર* બનાસકાંઠા બેઠક – ગેનીબેન ઠાકોર વલસાડ બેઠક – અનંત પટેલ…
2 કરોડના રેકોર્ડ બ્રેક વેચાણ સાથે 15માં દિવ્યકળા મેળાની થઈ પુર્ણાહુતી.
2 કરોડના રેકોર્ડ બ્રેક વેચાણ સાથે 15માં દિવ્યકળા મેળાની થઈ પુર્ણાહુતી. અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના…
