*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
Related Posts
*મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી… સાવચેતી રાખીએ…* *ગુજરાતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ સજ્જ છે*…
રિંગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટમા એક જ પરિવારનાં છ લોકોની સામુહિક આત્મહત્યા ની ઘટના.
અમદાવાદ ના વટવા GIDC પોલિસ સ્ટેશન વિસ્તાર ના રિગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટ મા વહેલી સવારે એક પરિવાર…
🟥 *આજનું પંચાંગ* :
*🌅🌅શુભ સવાર 🕉सुप्रभात🌅🌅* 🟥 *આજનું પંચાંગ* : શુક્રવાર ૧૯ જૂન ૨૦૨૦ જેઠ વદ પક્ષ 13 વિ.સં.૨૦૭૬ *અંગિરસ ઋષિ જયંતી* 🟧…
