*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
Related Posts
સાઉદી અરેબિયા એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો
COVID19 ને કારણે સતત બીજા વર્ષે SaudiArabia એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો દરવર્ષે હજારો…
*📍લખનૌ: નિવૃત્ત બેંક અધિકારીની ડિજિટલી ધરપકડ કરવામાં આવી હતી અને પૈસા ઉપાડવામાં આવ્યા હતા*
*💫NEWS FLASH⚡* *📍લખનૌ: નિવૃત્ત બેંક અધિકારીની ડિજિટલી ધરપકડ કરવામાં આવી હતી અને પૈસા ઉપાડવામાં આવ્યા હતા* ➡ ડિજિટલ ધરપકડ…
*આજે જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ ૮૯.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રીજનું વિધાનસભાના અધ્યક્ષના હસ્તે થશે લોકાર્પણ*
*આજે જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ ૮૯.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રીજનું વિધાનસભાના અધ્યક્ષના હસ્તે થશે લોકાર્પણ* …
