*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી લઇને 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસોમાં આશરે બે લાખથી વધારે વૈષ્ણવો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે કોરોના મહામારી ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.
Related Posts
*યુવા પ્રભાગ- બ્રહ્માકુમારીઝ મહાદેવનગર દ્વારા મીડિયાકર્મીઓ માટે વેલનેસ કાફે કાર્યક્રમ યોજાયો*
*યુવા પ્રભાગ- બ્રહ્માકુમારીઝ મહાદેવનગર દ્વારા મીડિયાકર્મીઓ માટે વેલનેસ કાફે કાર્યક્રમ યોજાયો* જીએનએ અમદાવાદ: બ્રહ્માકુમારીઝની યુથ વિંગ દ્વારા Y20 કાર્યક્રમ…
*📍જામનગર: બેડી વિસ્તારમાં ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની છરીના ઘા મારી જાહેરમાં હત્યા*
*📍જામનગર: બેડી વિસ્તારમાં ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની છરીના ઘા મારી જાહેરમાં હત્યા* જામનગરના બેડી વિસ્તારમાં ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની…
*એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી*
*એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી* અમદાવાદ, સંજીવ રાજપૂત: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ દ્વારા…
