જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને લઈ ટેકનિકલ ટીમ રોપવે રૂટ પર ચકાસની ઉષા બ્રેકો કંપની ના ઇજનેર સહીત આ રૂટ પર ચકાસણી કરી

Breking જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને…

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

*માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો:આધેડનુ ઘટના સ્થળે મોત*

ભાવનગર શહેર ના માર્કેટિંગ યાર્ડ-આખલોલ જકાતનાકા BMC ઝોનલ કચેરી સામે એક બાઈક સવાર દંપતીને પાણીના ટેન્કર ચાલકે અડફેટે લેતાં ફૂલસર…

અંબાજી મંદિર ખાતે ભક્તે રૂ. 52.70. લાખની કિંમતનું 1 કિલો સોનુ આપ્યું દાન.

ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના…

દેશમાંથી લોકડાઉન ગયું છે વાયરસ નહી: નરેન્દ્ર મોદી

કોરોનાકાળમાં આપણા દેશના પીએમ મોદી આજે દેશના 7મી વખસ સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદી દેશવાસીઓને હજુપણ સાવધાની રાખવાની સલાહ…

પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી કામધેનુ દિપાવલી અભિયાન માં જોડાયા.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી…

બનાસકાંઠાનું અંબાજી મંદિર નવરાત્રીમાં આધુનિક ટેક્નોલોજીવાળી લાઈટોથી ઝગમગાયું..

જીએનએ અંબાજી: અંબાજી મંદિરે નવરાત્રી મા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ…

ભારતની દીકરીઓ આનંદો..સૌ પ્રથમ વખત જામનગરના બાલાછડી સૈનિક શાળામાં છોકરીઓ જોડાશે.

જીએનએ જામનગર: સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી…

તા. ૧૯/૧૦/૨૦૨૦ અને તા. ૨૬/૧૦/૨૦૨૦ ને સોમવારનાં રોજ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.

તમામ પ્રવાસન સ્થળોએ માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ મળશે.કોવીડ -19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થશે.રાજપીપળા,તા.19માર્ચ મહિનાથી કોરોનાં…