ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.
Related Posts
રોડ અકસ્માતના બનાવો રોકવા માટે વરસામેડી તથા ભીમાસર ગામેથી પસાર થતાં ભારે-અતિ ભારે વાહનોને અન્ય રસ્તા પરથી ડાયવર્ટ કરવા પ્રાથમિક…
રાજ્યની ડીપીએસ શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનો મામલો. શિક્ષણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર સુધીમાં વાલીઓ ફી ભરી શકશે તેવી જાહેરાત છતાં શાળાઓ તરફથી વિદ્યાર્થીઓનું રીઝલ્ટ રોકાયુ. – સંજીવ રાજપુત.
વાલીઓને કહેવામાં આવ્યું કે પહેલા ફી ભરો , ત્યારબાદ જ રિઝલ્ટ મળશે તેમજ ત્યારબાદ જ નવા વર્ષમાં એડમિશન મળશે વાલીઓ…
*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..*
*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..* પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના હારીજ રાધનપુર હાઇવે માર્ગ પર ગુરુવારે…
