ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો*
*થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ* *નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો…
*સુરત-મહુવા નજીક ખાનગી બસના અકસ્માતમાં બેના મોત*
મહુવાઃ તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે મોટરસાયકલને અડફેટમાં…
જામનગરમાં આજે વિહિપ દ્વારા હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા, ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમો યોજાશે. જીએનએ જામનગર : આજે ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે…
