ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.
Related Posts
ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના. પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા પત્નીએ જંતુનાશક દવા પી જઇ આપઘાત કરતાં પત્નીનું મોત.
ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના. પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા…
*મોરબીની ઘટના બાદ કચ્છનો ઐૈતિહાસિક પુલ કરાયો બંધ* માંડવીની રૂકમાવતી નદી પર આવેલા 150 વર્ષ જૂના પુલ પર વાહનોની અવરજવર…
*📍ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ*
*📍ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ* રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ફરિયાદ જૂનાગઢ જિલ્લા કોગ્રેસ સમિતિએ કરી ફરિયાદ …
