ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.
Related Posts
મુખ્ય સમાચાર.
*રેલવે તંત્ર 12 મેથી 15 પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરશે* નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ આજે જાહેરાત કરી છે કે તે…
*ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના ઘરનું વીજકનેક્શન કાપવાના ગુન્હામાં કોંગ્રેસ આગેવાનોનો નિર્દોષ છુટકારો*
*ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના ઘરનું વીજકનેક્શન કાપવાના ગુન્હામાં કોંગ્રેસ આગેવાનોનો નિર્દોષ છુટકારો* રાજકોટ માં સન ૨૦૦૦વીજદરમાં ભાવવધારાના વિરોધમાં…
*સિવિલ હોસ્પિટલમાં જીવનદાનની વણથંભી યાત્રા: બે દિવસમાં બે અંગદાન, ૧૦ લોકોને મળશે જીવનદાન*
*સિવિલ હોસ્પિટલમાં જીવનદાનની વણથંભી યાત્રા: બે દિવસમાં બે અંગદાન, ૧૦ લોકોને મળશે જીવનદાન* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૪૮…
