આજે દશેરાના દિવસે રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે જવારાનું વિસર્જન કરજણ નદીમાં કરાયું. આખા ગામને એક હજારથી વધુ કાણાવાળા રંગીન માટી ના ઘડા (ગરબા) પણ મંદિરે મૂકી ગયા.
રાજપીપળા,તા. 25 દશેરાના દિવસે રાજપીપળા હરસિદ્ધિ ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરમાં ઘટસ્થાપન વખતે થયેલા જવારાનું આજે વિસર્જન રાજપીપળા કરજણ નદીમાં કરવામાં…
