અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ.

અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ…

*આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યની ટીમની ગોપાલરાયજીની અધ્યક્ષતામાં ટેલીકૉન્ફ્રન્સ યોજાઈ*

*ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોને નવ વર્ષની શુભેચ્છા પાઠવતા ગોપાલરાયજી* *આવનાર ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી…

અમદાવાદમાં કોરોનાની અસર. : તહેવારો પર સંક્રમણ ફેલાવવાની સંભાવનાને લઇ છઠ્ઠ પૂજાનું આયોજન રદ્દ કરાયું, AMC સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

અમદાવાદમાં કોરોનાની અસર તહેવારો પર: સંક્રમણ ફેલાવવાની સંભાવનાને લઇ છઠ્ઠ પૂજાનું આયોજન રદ્દ કરાયું, AMC સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

કોબા ખાતે કુ.હેલી યોગેશભાઈ પારેખે કરી અનોખી રંગોળી. દીવડા સાથે રેતી અને કલરના મિશ્રણથી આપ્યો ન્યુ લુક.

કોબા ખાતે કુ.હેલી યોગેશભાઈ પારેખે કરી અનોખી રંગોળી. દીવડા સાથે રેતી અને કલરના મિશ્રણથી આપ્યો ન્યુ લુક.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યુવકે રોડ પર તલવાર વડે કાપી કેક. ફોટા થયા વાયરલ..

અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દેવ બાદશાહ નામના યુવકે જાહેર રોડ પર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યા હોવાના ફોટા…

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.16/11/2020*

*નવા વર્ષમાં સાવધાન કોરનાએ ફરી માથું ઉચક્યું* બજારોમાં બેખૌફ બનીને ફરવું ભારે પડ્યું દિવાળીએ અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, એક સાથે…

રાજપીપળા ખાતે નૂતન વર્ષમાં હરસિધ્ધિ મંદિર અન્નકૂટના દર્શન થશે. રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યાલયમાં આવેલ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પણ અન્નકૂટના દર્શન થશે.

ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ ગઢડામાં અન્નકૂટ મહોત્સવ કર્યો હતો. નવા વર્ષે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં નવા ધાન્યથી ભગવાનની વિવિધ પ્રકારના ભોગ…

*प्रो. अच्युता सामंता को वॉलीबॉल फेडरेशन ऑफ इंडिया का अध्यक्ष चुना गया*

कंधमाल संसदीय क्षेत्र के सांसद और के.आई.आई.टी. के संस्थापक प्रो. अच्युता सामंता, भारतीय वॉलीबॉल संघ {वॉलीबॉल फैडेरेशन ऑफ़ इण्डिया (वी.एफ.आई.)}…